जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • Yasin Malik: તિહાર જેલમાં ભૂખ હડતાળ પર બેઠેલા યાસીન મલિકની તબિયત લથડી, RML હોસ્પિટલમાં દાખલ
slider news ભારત

Yasin Malik: તિહાર જેલમાં ભૂખ હડતાળ પર બેઠેલા યાસીન મલિકની તબિયત લથડી, RML હોસ્પિટલમાં દાખલ

27/07/2022
Share0

દિલ્હીની તિહાર જેલમાં બંધ યાસીન મલિકની તબિયત લથડી છે. બ્લડ પ્રેશરમાં વધઘટના કારણે જેલ પ્રશાસને યાસીનને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. યાસીન મલિક તિહાર જેલમાં શુક્રવારથી ભૂખ હડતાળ પર બેઠો છે.

Yasin Malik (chief of the banned Jammu & Kashmir Liberation Front) lodged in Delhi's Tihar Jail admitted to RML Hospital due to fluctuation in his blood pressure: Prison officials

(file photo) pic.twitter.com/INiPUKUsZZ

Advertisement

— ANI (@ANI) July 27, 2022

તમને જણાવી દઈએ કે, આતંકવાદી સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)નો ચીફ યાસીને શુક્રવારથી તિહાર જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, યાસીનની માંગ છે કે જે કેસની વિચારણા ચાલી રહી છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ. જેલ અધિકારીઓના કહેવા પ્રમાણે મલિક દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેના કેસની યોગ્ય રીતે તપાસ નથી થઈ રહી. જેલના અધિકારીઓએ ભૂખ હડતાળની જિદ છોડી દેવા માટે તેને મનાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ અસફળ રહ્યા હતા.

Advertisement

રૂબૈયા સઈદના અપહરણ કેસના આરોપી યાસીને જમ્મુની કોર્ટમાં રૂબરૂ સુનાવણી માટે હાજર રહેવાની પરવાનગી માંગી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આના પર જવાબ આપ્યો ન હતો. જેના વિરોધમાં તેમણે ભૂખ હડતાળ શરૂ કરી હતી.

તેણે અગાઉ જેલ પ્રશાસનને ભૂખ હડતાળ અંગે જાણ કરી હતી. હડતાળ શરૂ કર્યા બાદ જેલ પ્રશાસને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પોતાની માંગ પર અડગ રહ્યો. જેલના અધિકારીઓએ જણાવ્યું કે, યાસીન મલિક તિહાર જેલના સાત નંબરના હાઈ સિક્યોરિટી સેલમાં બંધ છે. શુક્રવારે તેને સવારે નાસ્તો આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે નાસ્તો કરવાની ના પાડી દીધી હતી. તેણે જેલકર્મીઓને કહ્યું કે તે આજથી ભૂખ હડતાળ પર છે અને આ અંગે જેલ પ્રશાસનને પહેલા જ જાણ કરી ચૂક્યો છે. જેલમાં તૈનાત અધિકારીઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી.

Advertisement
Advertisement

#Delhi#lodged#TiharJail#yasinmalik
Share0
પાછલી પોસ્ટ
Twitter India: ટ્વિટર પર સરકારે અત્યાર સુધીમાં કેટલા એકાઉન્ટ કરાવ્યા બંધ? IT મંત્રીએ યાદી કરી જાહેર
આગળની પોસ્ટ
સોનિયા ગાંધીની આજની પૂછપરછ ખતમ, EDએ 3 દિવસમાં 11 કલાક સુધી કર્યા સવાલ-જવાબ

Related posts

નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ

paras joshi14/08/2022

નર્મદા : કરજણ ડેમને પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો, જુઓ અદભૂત નજારો

paras joshi14/08/2022

છોટાઉદેપુર : બોડેલીના ચલામલી ગામે તિરંગા યાત્રા યોજાઈ

paras joshi14/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

malay kotecha13/08/2022
13/08/20220

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : કરજણ ડેમને પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો, જુઓ અદભૂત નજારો

paras joshi14/08/2022
14/08/20220

છોટાઉદેપુર : બોડેલીના ચલામલી ગામે તિરંગા યાત્રા યોજાઈ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : ડેડીયાપાડા ખાતે હીરાના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ.71 લાખના હિરાની ચોરી કરી ફરાર

paras joshi13/08/202214/08/2022
13/08/202214/08/20220

બનાસકાંઠા : દાંતીવાડાના પાંથાવાડામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજાઈ

paras joshi13/08/2022
13/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો