जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • EDના દરોડાના કરોડો રૂપિયા આખરે ક્યાં જાય છે?
slider news શિક્ષણ

EDના દરોડાના કરોડો રૂપિયા આખરે ક્યાં જાય છે?

01/08/202201/08/2022
Share0

ED (Enforcement Directorate) દરોડા પાડે છે અને દરોડામાં ટેક્સની ચોરીના પૈસા અને અન્ય વસ્તુઓ જપ્ત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ED જે પૈસા જપ્ત કરે છે તે ક્યાં જાય છે. ચાલો આજે તમને જણાવીએ કે દરોડા પાડયા પછી જપ્ત કરેલા આ પૈસા ક્યાં જાય છે.

EDએ છેલ્લા 4 વર્ષમાં 67000 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. EDને તેને પડેલા દરોડામાંથી મોટા ભાગની જગ્યાએથી સફળતા મળે છે. દરોડા પાડીને આ જગ્યાએથી અધિકારીઓને કરોડો રૂપિયાની રોકડ અને અન્ય સંપત્તિ મળે છે. જ્યારે કોઈ સરકારી એજન્સી દરોડા પાડે છે, ત્યારે તેને દસ્તાવેજો, રોકડ રૂપિયા, સોનું, ચાંદી અને અન્ય ઘણી વસ્તુઓ મળે છે.

અધિકારીઓ દરોડામાં જપ્ત કરાયેલા માલનું પંચનામુ કરે છે. જેનો માલ જપ્ત કરવામાં આવી રહ્યો હોય, એ વ્યક્તિની પણ પંચનામા પર સહી લેવામાં આવે છે. આ પછી જે મિલકત જપ્ત કરવામાં આવે છે તેને કેસ પ્રોપર્ટી કહેવાય છે.

Advertisement

પંચનામામાં શું લખ્યું હોય છે

જયારે પંચનામું થાય છે ત્યારે તેમાં લખવામાં આવે છે કે કેટલા રૂપિયા રિકવર થયા છે, કેટલા બંડલો છે. કયા ચલણની કેટલી નોટ છે, જેમાં કે 200 ની કેટલી 500 કેટલી નોટ એ પણ લખવામાં આવે છે. જપ્ત કરાયેલી રોકડમાં જો કોઈ નોટ પર કોઈ નિશાન કે કંઈક લખેલું હોય તો તે વિગતો પણ પંચનામામાં લખવામાં આવે છે અને તપાસ એજન્સી દ્વારા આવી રોકડ પુરાવા તરીકે રાખવામાં આવે છે અને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. બાકીની રોકડને બેંકમાં જઈને જમા કરાવી દેવામાં આવે છે.

જપ્ત કરાયેલા પૈસા કરાવે છે આ બેંકમાં જમા

Advertisement

તપાસ એજન્સીઓ જપ્ત કરાયેલા નાણાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવી દે છે. કેટલાક કિસ્સાઓમાં, તપાસ એજન્સીઓ પૈસા પોતાની પાસે પણ રાખે છે અને આ પૈસા કેસની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી તપાસ એજન્સીઓ પાસે રહે છે. આ બધું રોકડ માટે થાય છે.

બીજી તરફ, જો કોઈ પ્રોપર્ટી હોય, તો તે મિલકત PMLAની કલમ 5 (1) અંતર્ગત પ્રોપર્ટીને એટેચ કરવામાં આવે છે. કોર્ટમાં પ્રોપર્ટીની જપ્તી સાબિત થયા પછી, સરકાર PMLAની કલમ 9 અંતર્ગત આ મિલકતને કબજામાં લઈ લે છે. આ પ્રોપર્ટી પર લખેલું હોય છે કે આ પ્રોપર્ટી ખરીદી, વેચી કે વાપરી શકાશે નહીં.

આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે PMLA અનુસાર, ED માત્ર 180 દિવસ માટે જ પ્રોપર્ટી પોતાની પાસે રાખી શકે છે. મતલબ કે કોર્ટમાં જો આરોપી સાબિત થઈ જાય છે તો પ્રોપર્ટી સરકારની અને જો તે સાબિત ન થાય તો પ્રોપર્ટી તેની જ થઈ જાય છે જેની હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે ED જે પ્રોપર્ટી અટેચ કરી રહી છે એ કેસની કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હોય એ દરમિયાન આરોપી તે પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ પ્રોપર્ટી કોના હાથમાં જશે તેનો અંતિમ નિર્ણય કોર્ટનો હોય છે.

Advertisement

મતલબ કે જો કોર્ટ પ્રોપર્ટી સીઝ કરવાનો આદેશ આપે, તો પ્રોપર્ટી પર સરકારનો અધિકાર થઈ જાય છે, અને જો ED આરોપી સામે આરોપ સાબિત કરી શકતી નથી, તો પ્રોપર્ટી માલિકની પરત આપી દેવામાં આવે છે. ઘણી વખત કોર્ટ પ્રોપર્ટીના માલિક પર થોડો દંડ લગાવીને પ્રોપર્ટી પરત કરી દે છે.

Advertisement

#EDRaid#enforcementdirectorate#GovernmentAgency
Share0
પાછલી પોસ્ટ
ગુજરાતમાં એવા તો કોણ લોકો છે કે જેમના ડ્રગ્સના કનેક્શન તાલિબાન સાથે જોડાયેલા છે?, ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ…
આગળની પોસ્ટ
શું તમે જાણો છો કે આખરે કેમ લાગેલા હોય છે લિફ્ટમાં કાચ? જાણો કારણ

Related posts

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220

છૂટાછેડા પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે આમિર ખાન, કારણ જાણીને ચકરાઈ જશે મગજ

vidhata gothi03/08/2022
03/08/20220

લગ્નના 3 મહિનામાં જ આલિયા ભટ્ટને થઈ ગઈ રણબીર કપૂર સાથે સમસ્યા, બધાની સામે કરવા લાગી ફરિયાદ

vidhata gothi02/08/2022
02/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022
07/08/20220

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022
07/08/202207/08/20220

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022
07/08/20220

સુરેન્દ્રનગર : લખતરના ગામડાઓમાંથી પીજીવીસીલીએલ વિજિલન્સ વિભાગ દ્વારા વીજચોરી પકડી પાડી

paras joshi07/08/2022
07/08/20220

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022
06/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો