Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • શાકંભરી નવરાત્રી: કેશોદના વાઘેશ્વરી મંદિરે 17 જાન્યુઆરી સુધી દરરોજ કરાશે વિવિધ શાકભાજીનો શ્રૃંગાર, અહીં ક્લિક કરીને ઘરે બેઠા કરી લો દર્શન
slider news ગુજરાત જુનાગઢ સૌરાષ્ટ્ર – કચ્છ

શાકંભરી નવરાત્રી: કેશોદના વાઘેશ્વરી મંદિરે 17 જાન્યુઆરી સુધી દરરોજ કરાશે વિવિધ શાકભાજીનો શ્રૃંગાર, અહીં ક્લિક કરીને ઘરે બેઠા કરી લો દર્શન

12/01/202212/01/2022
Share0

જૂનાગઢઃ કેશોદના વાઘેશ્વરી મંદિરે પંદર વર્ષથી પોષ મહિનામાં શાકંભરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે મંદિરમાં દરરોજ વિવિધ શાકભાજીનો શ્રૃંગાર કરવામા આવે છે. જેના દર્શનનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે.

https://janmanindia.com/wp-content/uploads/2022/01/WhatsApp-Video-2022-01-12-at-2.52.26-PM.mp4

કેશોદમાં આવેલા વાઘેશ્વરી મંદિરે પંદર વર્ષથી શાકંભરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, મંદિરે પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી શાકભાજીનો શ્રૃંગાર કરવામા આવે છે. તેમજ નવરાત્રી દરમિયાન ચંડીપાઠ તથા આરતી કરવામાં આવે છે. જેના દર્શનનો સમય સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો હોય છે

શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે, જે લોકો શાકંભરી દેવીની સ્તુતિ જપ પૂજા અને વંદના કરે છે તેઓની માતાજી તમામ મનોકામના પૂર્ણ કરે છે. શાકંભરી ભારતીય ધર્મમાં ધનની દેવી લક્ષ્મી ગણાય છે અને અન્નની દેવી અન્નપૂર્ણા ગણાય છે. એવું કહેવાય છે કે, ભુખ્યાઓની જઠરાગ્ની ઠારવા દેવી જગદંબા શાકંભરી દેવી તરીકે પ્રગટ્યા હતા. જેનો મહિમાં દુર્ગ સપ્ત સતીના અગિયારમાં અધ્યાયમાં વર્ણવેલ છે.

Advertisement
https://janmanindia.com/wp-content/uploads/2022/01/WhatsApp-Video-2022-01-12-at-2.52.26-PM-1-1.mp4

કેશોદના વાઘેશ્વરી મંદિરે તા.10-01-2022થી તા.17-01-2022 સુધી દરરોજ વિવિધ શાકભાજીનો શ્રૃંગાર કરવામાં આવશે, જેનો દર્શનાર્થીઓએ દર્શનનો લેવા વાઘેશ્વરી મંદિરના પુજારીની યાદીમાં જણાવાયું છે.

 

Advertisement
Advertisement

#keshod#ShakambhariNavratriCelebration
Share0
પાછલી પોસ્ટ
નેતાઓને નથી કોરોનાનો ડર!: યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહમાં કોવિડ ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
આગળની પોસ્ટ
મલાઈકા અને અર્જુન કપૂરનું થયું બ્રેકઅપ!, દિલ તુટવાથી દુઃખી અભિનેત્રી નથી નીકળી રહી ઘરની બહાર

Related posts

દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં હાર્દિક અને ટેસ્ટમાં પુજારીની વાપસી

ravi chaudhari22/05/2022

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરતા ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો

ravi chaudhari22/05/202222/05/2022

બ્રિજ સિટી સુરતને વધુ એક બ્રિજની મળશે ભેટ, શહેરના 15 લાખ લોકોને થશે ફાયદો

ravi chaudhari22/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

TMKOC: ‘દયાબેન’ બાદ વધુ એક મોટા અભિનેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે છેડો ફાડ્યો!, નવા શૉનો થયો ખુલાસો

malay kotecha21/05/2022
21/05/20220

Kangana Ranaut Dhaakad Leak Online: ઓનલાઈન લીક થઈ ગઈ કંગના રનૌતની ‘ધાકડ’, મેકર્સને થશે મોટું નુકસાન!

malay kotecha20/05/2022
20/05/20220

TMKOC: શું ‘તારક મહેતા’એ ખરેખર છોડી દીધો શૉ? પ્રોડ્યુસરે તોડ્યું મૌન, કહી દીધી આ વાત

malay kotecha19/05/202219/05/2022
19/05/202219/05/20220

EDએ રાજ કુંદ્રા સામે દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ, ગયા વર્ષે મુંબઈ પોલીસે કરી હતી ધરપકડ

malay kotecha19/05/2022
19/05/20220

કાન્સ ફેસ્ટિવલમાં મંત્રી અનુરાગ ઠાકુર સહિત ફિલ્મ જગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કરી મોટી વાત

paras joshi18/05/2022
18/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં હાર્દિક અને ટેસ્ટમાં પુજારીની વાપસી

ravi chaudhari22/05/2022
22/05/20220

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરતા ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો

ravi chaudhari22/05/202222/05/2022
22/05/202222/05/20220

બ્રિજ સિટી સુરતને વધુ એક બ્રિજની મળશે ભેટ, શહેરના 15 લાખ લોકોને થશે ફાયદો

ravi chaudhari22/05/2022
22/05/20220

અમદાવાદની ઐતિહાસિક ધરોહર સિદી સૈયદની જાળી આસપાસના વિસ્તારને 2 કરોડના ખર્ચે કરાશે ડેવલપ

ravi chaudhari22/05/2022
22/05/20220

ટ્રાફિક પોલીસની કનડગતથી વાહન ચાલકોને મળશે રાહત, જાણો અમદાવાદ RTOએ શું લીધો મહત્વનો નિર્ણય

ravi chaudhari22/05/2022
22/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
3h

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

https://janmanindia.com/assam-administration-fires-bulldozers-at-5-houses-after-fire-at-police-station-mob-sets-fire-after-custodial-death/

#Assam #policestation #fires #bulldozers

Reply on Twitter 1528345442865786880Retweet on Twitter 1528345442865786880Like on Twitter 1528345442865786880Twitter 1528345442865786880
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો