जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • વેરાવળઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો માદરે વતન પહોંચ્યા, ભેટીને ચોધાર આંસુએ રડી પડ્યા પરિવારજનો, સર્જાયા લાગણીસભર દ્રશ્યો
slider news ગીર સોમનાથ ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

વેરાવળઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો માદરે વતન પહોંચ્યા, ભેટીને ચોધાર આંસુએ રડી પડ્યા પરિવારજનો, સર્જાયા લાગણીસભર દ્રશ્યો

27/01/202227/01/2022
Share0

વેરાવળઃ પાકિસ્તાનની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા આજે માછીમારો માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. વર્ષોથી પરિવારથી દૂર રહેલા પોતાના સ્વજનોને જોતા જ પરિવારજનો તેઓને ભેંટીને ચોધાર આસુંએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સૌકોઈની આંખો ભીની થઈ હતી.

જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના 20 માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા.

પાકિસ્તાની મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતું. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આજે 20 માછીમારો વેરાવળ પરત ફરતા જ તેમના પરિવારજનો પોતાના સ્વજનને ભેંટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

ફિશરીઝ વિભાગના જણાવ્યા પ્રમાણે, હજુ 557 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. તેઓને પણ મુક્ત કરવા રજૂઆત કરાઈ છે. ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. ત્યારે હાલ 557 જેટલાં ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં છે.

Advertisement

#Jail#PakistanFishermenGirsomnath
Share0
પાછલી પોસ્ટ
Adani Wilmar IPO: અદાણી વિલ્મરનો IPO ખુલ્યો, પહેલા દિવસે ખુલતાની સાથે જ 12% થયો સબ્સ્ક્રાઇબ
આગળની પોસ્ટ
શું કોરોનાને રોકવામાં કારગર છે ભાંગ? સંશોધનકારોએ આપ્યો આ જવાબ

Related posts

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો દુર કરવા માંગ.

paras joshi03/07/2022

ગીર સોમનાથ : ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા

paras joshi03/07/2022

બનાસકાંઠા : ભાભર વિદ્યાલય ખાતે નવીન ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો

paras joshi03/07/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

રાજપાલ યાદવની વધી મુશ્કેલીઓ, ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha02/07/2022
02/07/20220

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો દુર કરવા માંગ.

paras joshi03/07/2022
03/07/20220

ગીર સોમનાથ : ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા

paras joshi03/07/2022
03/07/20220

બનાસકાંઠા : ભાભર વિદ્યાલય ખાતે નવીન ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો

paras joshi03/07/2022
03/07/20220

બનાસકાંઠા : ભાભરમાં મોસમના પહેલા વરસાદમાં પોસ્ટ ઓફિસની હાલત કફોડી

paras joshi03/07/2022
03/07/20220

નવસારી : LCB પોલીસે ચોરીના માસ્ટરમાઈન્ડને ઝડપી પાડ્યો, 21 બાઈક સાથે ઝડપાયો ચોર

paras joshi03/07/2022
03/07/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો