Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • Vastu Tip: જો ઘરની આસપાસ પણ હોય આ વસ્તુઓ તો કરવો પડે છે મોટા આર્થિક સંકટનો સામનો, થઈ જાવ સાવધાન
slider news ધર્મ

Vastu Tip: જો ઘરની આસપાસ પણ હોય આ વસ્તુઓ તો કરવો પડે છે મોટા આર્થિક સંકટનો સામનો, થઈ જાવ સાવધાન

27/01/2022
Share1

જો ઘરમાં પૈસા ન ટકતા હોય અને અનેક પ્રયાસો પછી પણ સફળતા ન મળી રહી હોય. ઘરના કોઈપણ સભ્યનું સ્વાસ્થ્ય સતત ખરાબ રહેતું હોય અથવા તો એક પછી એક પરેશાનીઓ આવી રહી હોય. આવી પરિસ્થિતિઓની પાછળ વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે. વાસ્તુ અનુસાર, દરેક વસ્તુમાં ઉર્જા હોય છે અને તેની આપણા જીવન પર સારી કે ખરાબ અસર પડે છે. જો નકારાત્મક ઉર્જાવાળી વસ્તુઓ આપણી આસપાસ હોય તો જીવનમાં મુશ્કેલીઓ આવે છે. તેથી ઘર-દુકાન અથવા કોઈપણ પ્રકારનું બાંધકામ કરતા પહેલા વાસ્તુ નિષ્ણાતોની સલાહ લેવામાં આવે છે.

આ વસ્તુઓ લાવે છે આર્થિક સંકટ

આવી કેટલીક નકારાત્મક બાબતો આર્થિક સંકટનું કારણ બને છે. આ વસ્તુઓની અસર એટલી મોટી હોય છે કે તેને ઘરની આસપાસ રાખવાથી પણ મોટી સમસ્યા થાય છે.

Advertisement

ઝાડનો છાંયોઃ ઘરની આસપાસ બહુ મોટું અને ઘટ્ટ વૃક્ષ હોવું સારું માનવામાં આવતું નથી. જો તે ઝાડનો છાયો ઘર પર પડે તો તે વાસ્તુ દોષની શ્રેણીમાં આવે છે. આ આર્થિક સંકટનું કારણ બની શકે છે. સાથે જ ઝાડને કારણે ઘરમાં તાજી હવા અને સૂર્યપ્રકાશ આવવાનું બંધ થવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તેથી ઘરની આસપાસ આવા વૃક્ષો વાવવા જોઈએ, જે ખૂબ ઊંચા ન હોય.

કાંટાવાળા ઝાડ અને છોડઃ ઘરની અંદર કે બહાર ક્યાંય પણ કાંટાવાળા ઝાડ અને છોડ રાખવા અશુભ છે. આના કારણે આર્થિક સંકટ, અશાંતિ અને સંબંધોમાં વિખવાદ થાય છે.

ઘરમાં રાખેલા પત્થરોઃ આજકાલ ઈન્ટીરીયર અને ડેકોરેશનના નામે ઘરમાં પત્થરો રાખવાનો ટ્રેન્ડ છે. જ્યારે આ પથ્થરો ઘરના લોકોની પ્રગતિના માર્ગમાં અવરોધ બની જાય છે.

Advertisement

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

Advertisement

#house#Things#vastutipshome
Share1
પાછલી પોસ્ટ
કોરોના સંક્રમિત કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત નાદુરસ્ત, યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ
આગળની પોસ્ટ
શિવસેના નેતા સંજય રાઉતના BJP પર આકરા પ્રહાર, કહ્યું- રાષ્ટ્રપતિએ પણ કર્યા હતા Tipu Sultanના વખાણ, શું તેમની પાસેથી રાજીનામું માંગશે?

Related posts

કુતુબ મિનારમાં ખોદકામ કરવા ASIને નથી આપ્યા કોઈ આદેશ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ અફવાઓનું કર્યું ખંડન

ravi chaudhari22/05/2022

દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં હાર્દિક અને ટેસ્ટમાં પુજારીની વાપસી

ravi chaudhari22/05/2022

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરતા ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો

ravi chaudhari22/05/202222/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

TMKOC: ‘દયાબેન’ બાદ વધુ એક મોટા અભિનેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે છેડો ફાડ્યો!, નવા શૉનો થયો ખુલાસો

malay kotecha21/05/2022
21/05/20220

Kangana Ranaut Dhaakad Leak Online: ઓનલાઈન લીક થઈ ગઈ કંગના રનૌતની ‘ધાકડ’, મેકર્સને થશે મોટું નુકસાન!

malay kotecha20/05/2022
20/05/20220

TMKOC: શું ‘તારક મહેતા’એ ખરેખર છોડી દીધો શૉ? પ્રોડ્યુસરે તોડ્યું મૌન, કહી દીધી આ વાત

malay kotecha19/05/202219/05/2022
19/05/202219/05/20220

EDએ રાજ કુંદ્રા સામે દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ, ગયા વર્ષે મુંબઈ પોલીસે કરી હતી ધરપકડ

malay kotecha19/05/2022
19/05/20220

કાન્સ ફેસ્ટિવલમાં મંત્રી અનુરાગ ઠાકુર સહિત ફિલ્મ જગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કરી મોટી વાત

paras joshi18/05/2022
18/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

કુતુબ મિનારમાં ખોદકામ કરવા ASIને નથી આપ્યા કોઈ આદેશ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ અફવાઓનું કર્યું ખંડન

ravi chaudhari22/05/2022
22/05/20220

દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં હાર્દિક અને ટેસ્ટમાં પુજારીની વાપસી

ravi chaudhari22/05/2022
22/05/20220

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરતા ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો

ravi chaudhari22/05/202222/05/2022
22/05/202222/05/20220

બ્રિજ સિટી સુરતને વધુ એક બ્રિજની મળશે ભેટ, શહેરના 15 લાખ લોકોને થશે ફાયદો

ravi chaudhari22/05/2022
22/05/20220

અમદાવાદની ઐતિહાસિક ધરોહર સિદી સૈયદની જાળી આસપાસના વિસ્તારને 2 કરોડના ખર્ચે કરાશે ડેવલપ

ravi chaudhari22/05/2022
22/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
3h

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

https://janmanindia.com/assam-administration-fires-bulldozers-at-5-houses-after-fire-at-police-station-mob-sets-fire-after-custodial-death/

#Assam #policestation #fires #bulldozers

Reply on Twitter 1528345442865786880Retweet on Twitter 1528345442865786880Like on Twitter 1528345442865786880Twitter 1528345442865786880
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો