‘જળ હે તો જીવન હે’ને સાર્થક કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે 75 મોટા તળાવના નિર્ધારને સફળ બનાવવા દાંતીવાડાના ઝાત...
વ્યારા-માંડવી રોડ પર આવેલા ફાટક પાસે ઓવરબ્રિજનું કામ છેલ્લા 7 વર્ષથી બંધ હોવાથી રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તાપી જિલ્લાના વડા મથક વ્યારાથી...
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલાપરા ગામે સરપંચ દ્વારા સૌપ્રથમ ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે વાસ્મો યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે હવે...
અબડાસાના મુખ્ય મથક નલિયા મધ્યે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રૂપિયા 3 લાખના ખર્ચે હેમાસર તળાવની કામગીરી કરવામાં...
દર વર્ષે આપણા દેશમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોલિકા દહન ફાગણ મહિનાની પૂર્ણિમાએ કરવામાં આવે છે અને બીજા દિવસે અબીર-ગુલાલથી હોળી...