ધ્રાંગધ્રા પંથકના છેવાડાના વિસ્તાર એટલે કે રણકાંઠા વિસ્તારમાં અગરિયા પરિવારો મીઠાની ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. મીઠાની સિઝન દરમિયાન વર્ષના આઠ મહિના સુધી અગરિયા...
સાગબારાખાટવા મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી ડૉ. કિરણ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને 11000થી વધુ સહીઓવાળું...
મહેસાણા નજીક જાનૈયાઓથી ભરેલીએ લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 22થી વધુ જાનૈયાઓને ઈજાઓ પહોંચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વરરાજાના ભાભી...
બંગાળની ખાડીમાં છેલ્લા કેટલાક દિવસથી બનેલું લો પ્રેશરનું ક્ષેત્ર આજે પ્રબળ થવાની શક્યતા છે અને ચક્રવાતી તોફાન આસાની (Asani)ના આગમનની પૂરેપૂરી શક્યતા છે. જેને ધ્યાનમાં...