ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ પૂરજોશમાં તૈયારીમાં જોતરાઈ ગયું છે. પીએમ મોદીના પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક વાર પીએમ મોદી...
આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી 6...
રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યું હતું. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી...
રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યું હતું. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. રાહુલ ગાંધી દાહોદમાં ‘આદિવાસી...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશના વડાઓ પણ મુલાકાતે આવી રહ્યા છે. 21 એપ્રિલે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન તેમનો ભારત પ્રવાસ...
મોરેસિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બન્યા છે. એરપોર્ટ પર તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોમચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી, રાજ્યપાલે પ્રધાનમંત્રીને આવકાર્યા હતા. પ્રદેશ પ્રમુખ સહિત મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ...
20 એપ્રિલે દાહોદ ખાતે પ્રધાનમંત્રી વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. પ્રધાનમંત્રી પંચમહાલના 239 કરોડના વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરશે. ભાજપ દ્વારા દાહોદ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં...