દેશમાં કોરોના વાયરસના કારણે કેટલા લોકોના મૃત્યુ થયા, તેની માહિતી કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં આપી. સરકાર વતી રાજ્યસભામાં જણાવવામાં આવ્યું કે, દેશમાં કોરોના વાયરસના કારણે...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ગતરોજ થયેલા વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસ હજુ કેટલાક લોકોને...
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને બુલેટિન જારી કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા દર્દીઓ મળી આવ્યા...
દિવાળીનો તહેવાર અમદાવાદને ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં દિવાળી બાદ એકાએક વધારો થતા મનપાનું ટેન્શન વધી ગયું છે. અમદાવાદમાં...
ચૂંટણી પંચે આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત પશ્ચિમ બંગાળની વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. બંગાળમાં યોજાનારી પેટાચૂંટણીમાં ભવાનીપુર બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યાંથી મુખ્યમંત્રી અને...
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં એક તરફ કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના...