રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેટરની 1500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લાઓમાં ક્લસ્ટર,...
તા-19-05-2022 રાજ્યભરના લાખો શિક્ષકો અમારો પરિવાર છે. તેમના પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ-નિરાકરણ લાવવું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારની પ્રાથમિકતા રહી છે. તેમ આજે...
પોરબંદર જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષકોને માધવપુરના મેળાવામાં જનમેદની એકઠી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ લેખિત હુકમ...
રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની મુદ્દતને લઈ શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોને શૌક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી રાખવામાં આવે...
શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું કે, 10 વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો બનેલા. સમયની...
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા...
શહેરાઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા સર્વે કસોટી જાહેર કર્યા પછી કસોટીને લઇને ભારે વિવાદ વકર્યો હતો. અનેક શિક્ષકો આ પરીક્ષા આપવા તૈયાર...
રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ હજુ સમેટાઇ નથી ત્યાં હવે શિક્ષકોએ પોતાની પડતર માંગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. પોતાના પ્રશ્નોને લઇને શિક્ષકો હવે રસ્તા...
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થયું છે. ગઈકાલથી રાજ્યભરની શાળા-કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવી રહ્યા છે....