સુરેન્દ્રનગર: રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. લખતર તાલુકાના બજરંગપુરા રોડ નજીક...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર રેલવે સ્ટેશન રોડ પર નર્મદા કેનાલમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કેનાલના પુલ પાસે કોઈ...
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે 2006માં કુલ 80 લાભાર્થીને સાથણીની જમીન ફાળવી હતી. જેમાંથી 40 લાભાર્થી હજી પણ સાથળીની જમીનથી વંચિત છે. ત્યારે...
સુરેન્દ્રનગર: સરકાર દ્વારા દર મહિનાના છેલ્લા બુધવારના રોજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં મામલતદાર કચેરીએ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સોખડા ગામે મકાનના બાંધકામને લઈ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે મહિલા...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા એક મહિનામાં ત્રણ ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી...
સુરેન્દ્રનગર: ઝાલાવાડ પંથક ખેતી પ્રધાન ગણવામાં આવે છે, જ્યારે અહીં વસવાટ કરતા મોટા ભાગના ખેડૂતો ખેતી પર નભે છે. નર્મદા કેનાલો અહિંના ખેડુતો માટે આશીઁવાદ...
સુરેન્દ્રનગર: રાજ્યમાં એકબાજુ કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ વરસાદ પણ વરસી રહ્યો છે. બેવડી ઋતુના...
ધ્રાંગધ્રા ડિવિઝનમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની સૂચના હેઠળ ધ્રાંગધ્રા Dysp દ્વારા પોતાના ડિવિઝનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને અસામાજિક પ્રવૃતિઓ...
ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે પર કાર અને બાઇક વચ્ચે સવારના સમયે અકસ્માત સર્જાયો હતો, જેમા કાર અને બાઇક સામ સામે આવતા જોરદાર ટક્કરથી બાઇક ચાલક સહિત એક...