ગીર સોમનાથ: ગીર સોમનાથના કોડીનાર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોદી સરકારના સુશાસનના આઠ વર્ષ અંતર્ગત કોડીનાર ખાતે આ...
ગીર સોમનાથ જિલ્લાના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા ગામમાં મોડી રાત્રે સાવજ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ ગામમાં ઘુસી આવતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા...
રાજપુત કરણી સેના આયોજીત એકતા યાત્રા ગીર-સોમનાથ ખાતે આવી પહોંચી હતી. ક્ષત્રિય સમાજનું સંગઠન મજબૂત બને, સમાજમાં સામાજીક, રાજકિય તેમજ શૈક્ષણિક જાગૃતિ આવે અને નાના...
દર વર્ષે ઉનાળામાં ગીર જંગલમાં સિંહ-દીપડાનો ખોરાક ગણાય એવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કેટલી છે તેનો અંદાજ વન વિભાગ દ્વારા મેળવવામાં આવે છે. જેમાં આ વર્ષે...
ગીર સોમનાથ: હાલમાં જ વેરાવળમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. ત્યારે વેરાવળ સહિત સમગ્ર જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રભાસ પાટણના સંવેદનશીલ અને...
ગીર સોમનાથ: ગીરમાં હજારો હેક્ટર જમીનમાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે, જેનાથી ગીરના ખે્ડૂતો પોતાનું ગુજરાન ચલાવતા. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને...
ગીર સોમનાથ: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે મધ્યમવર્ગની સાથે સાથે...
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં 26મીથી એટલે કે આજથી પાંચ દિવસ સુધી અમૃત સ્વરધારા ઉત્સવ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક જલસો યોજાશે. જેમાં દેશભરના કલાકારો પરંપરાગત નૃત્ય અને સંગીત...
ગીર સોમનાથ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ કે જ્યાં અલગ-અલગ રીતે લોકો સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય છે. કોઈ પગપાળા કરી દર્શને આવે તો દંડવત...