સુરેન્દ્રનગર: રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. લખતર તાલુકાના બજરંગપુરા રોડ નજીક...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર રેલવે સ્ટેશન રોડ પર નર્મદા કેનાલમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કેનાલના પુલ પાસે કોઈ...
સુરેન્દ્રનગર: સરકાર દ્વારા દર મહિનાના છેલ્લા બુધવારના રોજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં મામલતદાર કચેરીએ...
સુરેન્દ્રનગર: રાજ્યમાં એકબાજુ કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ વરસાદ પણ વરસી રહ્યો છે. બેવડી ઋતુના...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર હાઈવે પર ખાણખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. ખાણખનીજ વિભાગની ટીમે એક સાથે ચાર બ્લેકટ્રેપ મટિરીયલ ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામે અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, લખતર તાલુકાના લીલાપુર ગામ પાસેથી...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. જિલ્લાના લખતર તાલુકામાં બની રહેલ ફોરલેન રોડ પર અકસ્માત વધી રહ્યા છે. ત્યારે વધુ...