રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણના તથા શિક્ષકોની સેવાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં ફિક્સ...
રાજ્યમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ (GUJCET)ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી...
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ હાલમાં જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે વાલીઓને સીધી ચેતવણી આપી દીધી હતી કે જેમને...
રાજ્યના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસ અંગે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ અને હાઈકોર્ટની વારંવારની ફટકાર બાદ રાજ્ય સરકારે તાજેતરમાં વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ શેડયુલ મુજબ ડિસેમ્બર માસમાં કરવાની થાય છે પરંતુ ચૂંટણી વહેલી યોજાશે તેવી વાતો પણ ઘણાં સમયથી રાજકીય ગલીયારીમાં થઈ રહી છે. ઉત્તરપ્રદેશના...
આજે વિધાનસભા ગૃહમાં બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો, ત્યારે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી હતી. રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં...
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિ બાબતે પરીક્ષા વ્યવસ્થા પર સવાલો કર્યા હતા. જે બાદ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ યુવરાજસિંહનું નામ...
વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતની રાજનીતિ તેજ બની રહી છે. તેમાં પણ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓ પર હવે જલ્દીથી જ પૂર્ણ વિરામ...