નવી દિલ્હી: બોલીવૂડના દિગ્ગજ એક્ટર રણધીર કપૂરને ગુરુવારના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એવા સમાચાર...
મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ચોથા માળે નેશનલ મેડિકલ કાઉન્સિલ (એનએમસી)ની ગાઈડલાઈનના અનુસાર 410 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમાં 50 બેડ આઈસીયૂના હશે. મનપા...