ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવીને...
દેશમાં 30 હજાર કિલોમીટરથી વધુના રાષ્ટ્રીય ધોરી માર્ગમાં અત્યારે 566 ટોલ પ્લાઝા છે, 1000થી વધુ ટોલ ગેટ્સની હારમાળા વચ્ચે હાઈવે પર ડ્રાઈવિંગ કરનારા માટે ઈંધણ...
રાજકોટ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં નિવેદન આપ્યું હતું કે, 60 કિલોમીટરની રેન્જમાં માત્ર 1 જ ટોલબુથ હોવું જોઈએ. ત્યારે રાજકોટથી જેતપુર જતા 35 કિલોમીટરની...
ખેડાના રતનપુર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનમાં 4 વ્યક્તિના મૃત્યું થયા છે. ચારેય મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળી રહ્યું છે. રતનપુર પાસેના નેશનલ હાઈવે નંબર 48...
જૂનાગઢ: જૂનાગઢથી ભેસાણના ત્રણ જિલ્લાને જોડતો 32 કિલોમીટરનો હાઈવેનું 1 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ હાઈવે રોડના માટે 41 કરોડ રૂપિયા મંજૂર થયા...
પોરબંદર-વેરાવળ હાઇવે પર દર્દનાક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા...
દેવભૂમિ દ્વારકાઃ હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અતિશય ઠંડીને લીધે જોવા મળતા ધુમ્મસને લીધે પણ ઘણીવાર અકસ્માત સર્જાતાં હોય છે...