આજે હનુમાન જયંતિ છે. આ દિવસે હનુમાનજીના મંદિરોમાં દર્શનાર્થીઓનો જમાવડો રહેતો હોય છે. ત્યારે આસ્થાના પ્રતિક સમા બોટાદ સાળંગપુર મંદિર ખાતે હનુમાન જયંતિને લઈને વિશેષ...
16 એપ્રિલે હનુમાન જયંતિ છે. ત્યારે બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈ મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ...
હિન્દુ પંચાગ અનુસાર, હનુમાન જયંતીના દિવસે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાનો તહેવાર પણ મનાવવામાં આવે છે. આજે હનુમાન જયંતી છે. આ તહેવાર ધૂમ-ધામથી ઉજવવામાં આવે...