કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર ખેડૂતો મુદ્દે ફરી આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતો મુદ્દે સરકાર પર મોટો...
કેન્દ્રની મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કર્યા બાદ હવે વિવાદિત કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ તેમના વલણમાં નરમાઈ દર્શાવી છે....
કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. મોદી સરકાર ગત વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે 3...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આ નિર્ણય દિલ્હીની અલગ-અલગ સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થયા...
સુપ્રીમ કોર્ટે દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા રસ્તા બંધ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હીની સરહદ પરથી ખેડૂતોને હટાવવા માટે દાખલ...