ધનતેરસનો તહેવાર 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. ધનતેરસને મનોકામના પૂર્ણ કરવા માટેનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. ધનતેરસ પર ખરીદીનું વિશેષ મહત્વ છે. આખા વર્ષ...
તહેવારમાં પૂજા, મોજ-મસ્તી ઉપરાંત સૌથી મહત્વની બાબત છે સ્વાદિષ્ટ ભોજન. તહેવારોમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. મીઠાઈ અને નાસ્તાની સાથે-સાથે લંચ અને ડિનરમાં...
હિન્દુ કેલેન્ડર મુજબ, કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે....
ધનતેરસ પર સદીઓથી વાસણો, સોના-ચાંદીના દાગીના, વસ્ત્રો, સંપત્તિ ખરીદવાની પરંપરા ચાલતી આવી રહી છે. સમયની સાથે-સાથે આ લિસ્ટમાં વાહનો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી વસ્તુઓ પણ સામેલ...
સનાતન ધર્મમાં દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી માનવામાં આવે છે. આ વખતે ધનતેરસ 2 નવેમ્બર, 2021ને મંગળવારે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ધનતેરસનો તહેવાર (ધનતેરસ 2021) કાર્તિક...