રાજ્યના મહાનગરોમાં અવાર નવાર રખડતા ઢોરનો ત્રાસના બનાવ સામે આવતા જોવા મળી રહ્યા છે. જાહેરમાં રખડતા ઢોર ફરતા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો...
સુરેન્દ્રનગર: રાજ્યમાં ઘણા વિસ્તારોમાં પશુઓ ઉંડા ખાડા કે, કુવામાં કે પછી ગટરમાં ખાબક્યા હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. તંત્રની બેદરકારીનો ભોગ અબોલ પશુઓ બનતા...
રાજ્યમાં ઘણા વિસ્તારોમાં પશુઓ ઉંડા ખાડા કે, કુવામાં કે પછી ગટરમાં ખાબક્યા હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. તંત્રની બેદરકારીનો ભોગ અબોલ પશુઓ બનતા હોય...
રાજ્ય સરકાર દ્વારા 31 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં એક બિલ રજૂ કરવામાં આવનાર છે, જેમાં શહેરી વિસ્તારમાં પશુઓ રાખતા પશુપાલકો માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં...
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા ખાતે પાણીની મેઈન લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, આ દરમિયાન સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારીના કારણે મોટો અકસ્માત થતા...
ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરોના ત્રાસના કારણે છાશવારે અકસ્માતની ઘટના પણ સામે આવી...
રાજ્યમાં 550થી વધુ ગૌશાળા તેમજ 250થી વધુ પાંજરાપોળમાં 6 લાખથી વધુ બિન ઉપયોગી ગૌધન નિર્વાણ કરી રહ્યું છે. ત્યારે કોરોનાકાળના લીધે દાતાઓ દ્વારા અપાતી સહાયમાં...
વડોદરા: વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ, કિશનવાડી સહિતના વિસ્તારોમાં જાહેરમાં ઢોર રખડવા મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર દ્વારા રાહદારીઓ અને વાહન...
બનાસકાંઠા : રાજ્યના વિવિધ શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા પશુઓની સમસ્યા હજી પણ યથાવત છે. રસ્તા પર રખડતા પશુઓના કારણે ઘણીવાર વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે...
વડોદરા: વડોદરા શહેર સહિત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરો દ્વારા લોકોને અડફેટે લેવામાં આવતા બનાવ પણ...