‘ઉદ્ધવ ઠાકરે છોડશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી, પત્ની અથવા દીકરો બનશે CM’, ભાજપના નેતાનું મોટું નિવેદન
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે,...