કચ્છ: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નંદાસર અને જેસડા વચ્ચેની નર્મદા કેનાલમાં પુત્રી સાથે કપડાં ધોવા ગયેલા પ્રૌઢનો પગ લપસતા તેઓ કેનાલમાં ડૂબ્યા હતા. પોતાની નજર...
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં આગામી 31 માર્ચ સુધી એટલે કે વધુ 15 દિવસ સુધી પાણી...
વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દરાપુરા ગામ પાસેથી પસાર થતી વીરપુર એક અને બેની નર્મદા માઇનોર કેનાલમાંથી 3 ગામમાં પૂરુ પડાતા પાણીની કેનાલના દરવાજા પાસે...
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલ મોરજ ગામની સીમમાંથી પસાર થતી કેનાલની લાઈનમાં લીકેજ હોવાના કારણે સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 3 વર્ષથી કેનાલની...
પાટણ: પાટણ જિલ્લામાં અવાર-નવાર કેનાલમાં ભંગાણ સર્જાવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું હોય...