slider news ઈકોનોમીકોરોનાઃ ઉદ્યોગોને 22 એપ્રિલથી ઑક્સીજનના સપ્લાય પર કેન્દ્રએ લગાવી રોકkaushal pancholi19/04/202119/04/2021 19/04/202119/04/2021 કેન્દ્ર સરકારે રવિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેસોને કહ્યું છે કે તે આગામી 22 એપ્રિલથી ઉદ્યોગોને ઑક્સીજનની આપૂર્તિ ન કરે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ...