આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં એ સમયે લોકોમાં ભારે કુતૂહલ અને ભય ફેલાયો જ્યારે અચાનક અવકાશમાંથી અલગ અલગ ત્રણ જગ્યાઓએ ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી. આણંદ...
રામનવમીના દિવસે ખંભાતમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાની ઘટના બાદ બે જૂથ વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે...
રામનવમી નિમિત્તે આણંદના ખંભાતમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારાનો હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થમારા બાદ બે જૂથ સામસામે આવી ગયા હતા, જેને...
આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે પથ્થરમારા બાદ જૂથ અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું, જ્યારે 10 પોલીસકર્મી સહિત કુલ 20થી વધુ લોકો...
રામનવમીના પાવન પર્વ પર રાજ્યના બે ભાગોમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. જેમાં આણંદના ખંભાતમાં થયેલી અથડામણમાં એક યુવકનું મૃત્યુ થયું હતું. ત્યારે મૃતક...
તા-16-03-2022 કુટીર ઉદ્યોગ થકી નાના માણસોને રોજગારી આપીને આર્થિક રીતે પગભર બનાવવામાં આવે છે. આણંદ જિલ્લામાં તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કુટીર...
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બાર મહિનાની મોટી પૂનમ એટલે ફાગણી પૂનમના રોજ ભાવિક ભક્તોને ડાકોરમાં ભારે ઘસારો રહે છે. લાખોની સંખ્યામાં ઉમટતા પદયાત્રિકો માટેની વ્યવસ્થાના ભાગરૂપે...
આણંદ જિલ્લાના બોચાસણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સહાય અર્પણ કરવામાં આવી હતી....