એલોવેરામાં ઘણા ઔષધીય ગુણો હોય છે, જે આપણી સુંદરતા વધારવાની સાથે-સાથે આપણા સ્વાસ્થ્ય માટે અદ્ભુત ફાયદા પણ આપે છે. એલોવેરાને આયુર્વેદમાં ઔષધીઓનો રાજા પણ કહેવામાં...
એલોવેરાને ઘૃતકુમારીના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેનાથી થતા ફાયદાઓને કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. એલોવેરાનો રસને આરોગ્ય અને સુંદરતા બંને માટે...