Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • કોહલી બાદ રોહિત નહીં, આ ખેલાડી બનશે નવા ટેસ્ટ કેપ્ટન! બદલાશે ટીમ ઈન્ડિયાની કિસ્મત
slider news રમત ગમત

કોહલી બાદ રોહિત નહીં, આ ખેલાડી બનશે નવા ટેસ્ટ કેપ્ટન! બદલાશે ટીમ ઈન્ડિયાની કિસ્મત

17/01/2022
Share0

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ કેપ્ટનશીપમાંથી રાજીનામું આપીને દરેકને ચોંકાવી દીધા હતા. વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ બીસીસીઆઈ વિચારમાં ડૂબી ગઈ છે કે ટેસ્ટ ક્રિકેટની કમાન કોના હાથમાં સોંપવામાં આવે.

કોહલી બાદ આ ખેલાડી બનશે નવા ટેસ્ટ કેપ્ટન

ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો એક એવા ખેલાડી છે જેઓ વિરાટ કોહલીની જગ્યાએ નવા ટેસ્ટ કેપ્ટન તરીકે ફિટ બેસે છે. કેએલ રાહુલ એકમાત્ર સ્ટાર ખેલાડી છે જેઓ નવા ટેસ્ટ કેપ્ટન બનવાના દાવેદાર છે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વિરાટ કોહલીના સ્થાને કેએલ રાહુલને કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. આ મેચ ભલે બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયા હારી ગઈ, પરંતુ તેમણે કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું.

Advertisement

મેદાન પર બતાવી હતી કોહલી જેવી આક્રમકતા

કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામે જે ટેસ્ટ મેચમાં કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, તે મેચમાં મેદાન પર કેએલ રાહુલનું આક્રમક પણ વલણ જોવા મળ્યું હતું. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ કેએલ રાહુલ પર કેટલીક કોમેન્ટો કરી રહ્યા હતા, જે કેએલ રાહુલને બિલકુલ પસંદ ન આવી. આ પછી રાહુલે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. કેએલ રાહુલની આ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી હતી.

કોને અને શા માટે મળવી જોઈએ ટેસ્ટ કેપ્ટનશીપ?

Advertisement

રોહિત શર્મા હાલ 34 વર્ષના છે. જો બીસીસીઆઈ ભવિષ્ય વિશે વિચારી રહી છે, તો તે એવા કોઈ વ્યક્તિને ટેસ્ટ કેપ્ટન બનાવવા ઈચ્છશે નહીં જેમની કારકિર્દીમાં માત્ર થોડા જ વર્ષ બાકી હોય. આવી સ્થિતિમાં 29 વર્ષીય કેએલ રાહુલને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ મળી શકે છે. વિરાટ કોહલીને 27 વર્ષની ઉંમરે ટેસ્ટની કેપ્ટનશીપ મળી હતી, જ્યારે તેઓને 29 વર્ષની ઉંમરે ODI અને T20ની કમાન મળી હતી.

 

Advertisement
Advertisement

#klrahul#rohitsharma#testcaptaincy#ViratKohli
Share0
પાછલી પોસ્ટ
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા સરકાર કાયદો ઘડવાના મૂડમાં, વિવિધ માલધારી સંગઠનો સાથે કરશે વાતચીત
આગળની પોસ્ટ
મોરબીની ચકચારી ઘટના, જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લેતા યુવકનું મૃત્યુ

Related posts

બ્રિજ સિટી સુરતને વધુ એક બ્રિજની મળશે ભેટ, શહેરના 15 લાખ લોકોને થશે ફાયદો

ravi chaudhari22/05/2022

અમદાવાદની ઐતિહાસિક ધરોહર સિદી સૈયદની જાળી આસપાસના વિસ્તારને 2 કરોડના ખર્ચે કરાશે ડેવલપ

ravi chaudhari22/05/2022

ટ્રાફિક પોલીસની કનડગતથી વાહન ચાલકોને મળશે રાહત, જાણો અમદાવાદ RTOએ શું લીધો મહત્વનો નિર્ણય

ravi chaudhari22/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

TMKOC: ‘દયાબેન’ બાદ વધુ એક મોટા અભિનેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે છેડો ફાડ્યો!, નવા શૉનો થયો ખુલાસો

malay kotecha21/05/2022
21/05/20220

Kangana Ranaut Dhaakad Leak Online: ઓનલાઈન લીક થઈ ગઈ કંગના રનૌતની ‘ધાકડ’, મેકર્સને થશે મોટું નુકસાન!

malay kotecha20/05/2022
20/05/20220

TMKOC: શું ‘તારક મહેતા’એ ખરેખર છોડી દીધો શૉ? પ્રોડ્યુસરે તોડ્યું મૌન, કહી દીધી આ વાત

malay kotecha19/05/202219/05/2022
19/05/202219/05/20220

EDએ રાજ કુંદ્રા સામે દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ, ગયા વર્ષે મુંબઈ પોલીસે કરી હતી ધરપકડ

malay kotecha19/05/2022
19/05/20220

કાન્સ ફેસ્ટિવલમાં મંત્રી અનુરાગ ઠાકુર સહિત ફિલ્મ જગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કરી મોટી વાત

paras joshi18/05/2022
18/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

બ્રિજ સિટી સુરતને વધુ એક બ્રિજની મળશે ભેટ, શહેરના 15 લાખ લોકોને થશે ફાયદો

ravi chaudhari22/05/2022
22/05/20220

અમદાવાદની ઐતિહાસિક ધરોહર સિદી સૈયદની જાળી આસપાસના વિસ્તારને 2 કરોડના ખર્ચે કરાશે ડેવલપ

ravi chaudhari22/05/2022
22/05/20220

ટ્રાફિક પોલીસની કનડગતથી વાહન ચાલકોને મળશે રાહત, જાણો અમદાવાદ RTOએ શું લીધો મહત્વનો નિર્ણય

ravi chaudhari22/05/2022
22/05/20220

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

ravi chaudhari22/05/2022
22/05/20220

રાજસ્થાન-યુપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ, યુપીના અમરોહામાં વીજળી પડવાથી 3નાં મૃત્યું

ravi chaudhari22/05/202222/05/2022
22/05/202222/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
2h

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

https://janmanindia.com/assam-administration-fires-bulldozers-at-5-houses-after-fire-at-police-station-mob-sets-fire-after-custodial-death/

#Assam #policestation #fires #bulldozers

Reply on Twitter 1528345442865786880Retweet on Twitter 1528345442865786880Like on Twitter 1528345442865786880Twitter 1528345442865786880
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો