जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • નવસારીથી સાયકલ પર વીરપુર પહોંચ્યા નરેશભાઈ, તેમના આ સાહસનું કારણ જાણીને કરશો વાહવાહ
slider news ગુજરાત રાજકોટ સૌરાષ્ટ્ર – કચ્છ

નવસારીથી સાયકલ પર વીરપુર પહોંચ્યા નરેશભાઈ, તેમના આ સાહસનું કારણ જાણીને કરશો વાહવાહ

03/08/2022
Share0

કુદરતી અફતોમાંથી લોકોને ઉગારવા સાથેની પ્રાર્થના માટે નવસારીના એન્જલ ગામના નરેશભાઈ આહિર 500 કિમીનો સાયકલ પ્રવાસ કરી યાત્રાધામ વીરપુર પહોંચ્યા.

સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં હજારો જલારામ ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શને આવે છે, કોઈ ભક્તો પગપાળા આવે છે તો કોઈ સાઇકલ લઈને આવતા હોય છે, પરંતુ છેલ્લા દસ વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા લોકસાહિત્યકાર નરેશભાઈ આહિર આજે વીરપુર આવી પહોંચ્યા હતા. ત્યાંથી વીરપુર પૂજ્ય બાપાના દર્શન કરીને નરેશભાઈ આહીર સોમનાથ તરફ જવા નીકળ્યા હતા.

છેલ્લા દસ વર્ષથી સાયકલ લઈને વીરપુર તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા નરેશભાઈ આહીરે જણાવ્યું હતું કે, દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કોઇને કોઈ ધ્યેય સાથે આવે છે. ક્યારેક વિશ્વ શાંતિ માટે તો ક્યારેક ધર્મના સંદેશ માટે પરંતુ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો અને પશુઓમાં લમ્પી વાયરસે પણ તાંડવ મચાવ્યું છે.

Advertisement

જેમને લઈને 1700 કિમી જેટલો સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને પૂજ્ય જલારામ બાપા અને સોમનાથ દાદા આ કુદરતી અફતોમાંથી લોકોને ઉગારે એ હેતુસર આજે વીરપુર પૂજ્ય બાપાના મંદિરે શીશ જુકાવી પ્રાર્થના કરી અને સોમનાથ તરફ આગળ પ્રયાણ કર્યું હતું.

નવાઈની વાત તો એ છે કે, નરેશભાઈ આહીર પોતે એકલા જ 1700 કિમી જેટલો સાયકલ પ્રવાસ કરીને પાછા પોતાના ઘરે પણ સાયકલ લઈને જ જાય છે કોઈપણ વાહનોનો સહારો લેતા નથી ત્યારે છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરતા નરેશભાઈ આહીરના સાહસને લોકો વંદન કરી રહ્યા છે.

રિપોર્ટઃ કિશન મોરબીયા, વીરપુર

Advertisement
Advertisement

#Bicycle#Nareshbhai#reached#Veerpur
Share0
પાછલી પોસ્ટ
આણંદ: ઉમરેઠના આર્મી જવાન નિવૃત્ત થઈ માદરે વતન પરત ફર્યા, ભવ્ય સ્વાગત કરાયું, જુઓ Video
આગળની પોસ્ટ
નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ગુસ્સે ભરાયું ચીન, શું ફાટી નીકળશે ત્રીજું વિશ્વયુદ્ધ? સતાવી રહ્યો છે ડર

Related posts

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રાખડી બાંધી કરી ઉજવણી

paras joshi12/08/2022

ફરી લોકડાઉન કરવું પડશે ? ઓમિક્રોનનું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે

paras joshi11/08/202212/08/2022

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ; નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડાયું

paras joshi11/08/202212/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રાખડી બાંધી કરી ઉજવણી

paras joshi12/08/2022
12/08/20220

ફરી લોકડાઉન કરવું પડશે ? ઓમિક્રોનનું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ; નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડાયું

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

રક્ષાબંધનમાં બહેને કરી ભાઈની રક્ષા, કિડની ડોનેટ કરીને ભાઈને આપ્યું નવું જીવન

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

જમ્મુ અને કાશ્મીર: ઉરી જેવા હુમલાનું કાવતરું નિષ્ફળ, અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર; 3 જવાન શહીદ

malay kotecha11/08/202211/08/2022
11/08/202211/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો