जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • ‘સાંભળી લો..અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી, જે કરવું હોય તે કરી લે…’, રાહુલ ગાંધી થયા લાલઘુમ
slider news ભારત

‘સાંભળી લો..અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી, જે કરવું હોય તે કરી લે…’, રાહુલ ગાંધી થયા લાલઘુમ

04/08/2022
Share0

 

નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તપાસથી ભાગવાના ભાજપના આરોપ પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘સાંભળો, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ડરતા નથી. તેમને જે કરવુ હોય તે કરી લે. તેનાથી કોઈ ફરક નહીં પડે.’

सच्चाई को बैरिकेड नहीं किया जा सकता।

Advertisement

कर लें जो करना है, मैं प्रधानमंत्री से नहीं डरता, मैं हमेशा देश हित में काम करता रहूंगा।

सुन लो और समझ लो! pic.twitter.com/akqfS8AYaS

— Rahul Gandhi (@RahulGandhi) August 4, 2022

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી-શાહ લોકશાહી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ લોકશાહીની રક્ષા માટે લડતા રહેશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ દેશની રક્ષા અને સમાજમાં સૌહાર્દ જાળવવાનું કામ કરતા રહેશે. આ સાથે તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, સરકારે જે કરવું હોય તે કરી લે.

हम नरेंद्र मोदी से नहीं डरते हैं। उनको जो करना है, कर लें- कुछ फर्क नहीं पड़ेगा।

Advertisement

देश की रक्षा करने, लोकतंत्र की रक्षा करने, देश में भाईचारे को कायम रखने का काम मैं करता रहूंगा।

हम डरते नहीं हैं : श्री @RahulGandhi pic.twitter.com/70ak49uZBY

— Congress (@INCIndia) August 4, 2022

Advertisement

હકીકતમાં, EDએ બુધવારે દિલ્હીમાં હેરાલ્ડ હાઉસની બિલ્ડિંગમાં યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી દીધી હતી. તેની પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું હતું કે, સર્ચ દરમિયાન ઓફિસમાં કોઈ ઉપલબ્ધ ન હતું, જેથી તેઓ તપાસ પૂર્ણ કરી શક્યા ન હતા.

આદેશમાં જણાવાયું છે કે, એજન્સીની પૂર્વ પરવાનગી વિના પરિસર ખોલવામાં આવશે નહીં. ત્યારથી કોંગ્રેસ આ કાર્યવાહીને લઈને નારાજ છે. યંગ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ સીલ થયા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાનો કર્ણાટકનો પ્રવાસ ટુંકાવીને દિલ્લી પરત ફર્યા હતા.

Advertisement

भाजपाई हुकूमत की तानाशाही जारी है,
मगर जनहित के मुद्दों पर आवाज उठाना हमारी जिम्मेदारी है।।

भाजपाई हुकूमत दबाव की राजनीति कर हमें डरा नहीं पाएगी, ये आवाज बुलंद रहेगी। pic.twitter.com/L1iQOCZAhp

— Congress (@INCIndia) August 4, 2022

Advertisement

મંગળવારે જ EDની ટીમે સવારથી સાંજ સુધી નેશનલ હેરાલ્ડની દિલ્લી, મુંબઈ અને કોલકાતા સહિત 16 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પૂછપરછ કર્યા બાદ EDએ આ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
નર્મદા જિલ્લાને સૌ પ્રથમવાર મળ્યા મહિલા કલેકટર, ચાર્જ સંભાળ્યો
આગળની પોસ્ટ
છોટાઉદેપુર : બોડેલી ખાતે eFIR અંગેની જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Related posts

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220

છૂટાછેડા પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે આમિર ખાન, કારણ જાણીને ચકરાઈ જશે મગજ

vidhata gothi03/08/2022
03/08/20220

લગ્નના 3 મહિનામાં જ આલિયા ભટ્ટને થઈ ગઈ રણબીર કપૂર સાથે સમસ્યા, બધાની સામે કરવા લાગી ફરિયાદ

vidhata gothi02/08/2022
02/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022
07/08/20220

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022
07/08/202207/08/20220

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022
07/08/20220

સુરેન્દ્રનગર : લખતરના ગામડાઓમાંથી પીજીવીસીલીએલ વિજિલન્સ વિભાગ દ્વારા વીજચોરી પકડી પાડી

paras joshi07/08/2022
07/08/20220

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022
06/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો