जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો આદેશ આપનાર ન્યાયાધીશને મળી ધમકી, પત્ર સોશિયલ મીડિયા પર થયો વાયરલ
slider news ભારત

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો આદેશ આપનાર ન્યાયાધીશને મળી ધમકી, પત્ર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

08/06/2022
Share0

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની વીડિયોગ્રાફીનો આદેશ આપનારા સિનિયર ડિવિઝન જજ રવિ કુમાર દિવાકરને મંગળવારે એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. વારાણસીના પોલીસ કમિશનરે જણાવ્યું કે, ન્યાયાધીશની સુરક્ષા માટે નવ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ કમિશનરે શું કહ્યું?

વારાણસી સિનિયર ડિવિઝનના ન્યાયાધીશ દિવાકરે આ સંબંધમાં અધિક મુખ્ય સચિવ (ગૃહ), પોલીસ મહાનિર્દેશક અને વારાણસી પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ધમકીઓ મળવાની માહિતી આપી છે. અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં ન્યાયાધીશે લખ્યું છે કે, આ પત્ર તેમને ‘ઈસ્લામિક આગઝ મૂવમેન્ટ’ દ્વારા મોકલવામાં આવ્યો છે.

Advertisement

આ સંદર્ભમાં વારાણસીના પોલીસ કમિશનર સતીશ ગણેશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ન્યાયાધીશ દિવાકરને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો છે. જેની સાથે અન્ય કેટલાક પેપર પણ સામેલ છે. ન્યાયાધીશે હાલમાં જ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વારાણસીના ડેપ્યુટી પોલીસ કમિશનર વરુણને મામલાની તપાસ સોંપવામાં આવી છે. સતીશ ગણેશે જણાવ્યું કે, તેમની સુરક્ષામાં કુલ નવ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સમયાંતરે તેમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

જજને મંગળવારે મળેલા પત્રમાં પણ આદેશમાં લખાયેલી લાઈનોનો ઉલ્લેખ કરાયો છે અને લખાયું છે કે, તમે મીડિયામાં નિવેદન આપ્યું કે, સર્વે એક સામાન્ય પ્રક્રિયા છે. આ વાતોના ઉલ્લેખની સાથે જ ધમકી આપતા કહેવાયું છે કે તમે 80 ટકા લોકો માટે કામ કરી રહ્યા છો તથા સંઘ અને તેના સહયોગી સંગઠનોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. હવે 20 ટકા મુસ્લિમો એક થઈ રહ્યા છે. તમારા નિર્ણયથી હિન્દુઓમાં મુસ્લિમો પ્રત્યે નફરત ભરાઈ રહી છે, જેટલા તેઓ મુસ્લિમો પ્રત્યે વધુ નફરત કરશે, એટલા જ મુસ્લિમો એક થશે. આ પત્રમાં ઘણી વાંધાનજક વાતો લખાઈ છે. પત્રમાં સ્પષ્ટ રીતે તોફાનો જેવી સ્થિતિ ઊભી કરવાની ધમકી આપવામાં આવી છે.

Advertisement
Advertisement

#GyanvapiMasjidcase#judge#ordered#survey#Varanasi
Share0
પાછલી પોસ્ટ
Cancer Vanishes in Drug Trial: ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું, ડ્રગ ટ્રાયલમાં દરેક દર્દીઓને મળ્યો કેન્સરથી છુટકારો
આગળની પોસ્ટ
ધ્રાંગધ્રાના દુદાપુર ગામે રમતા-રમતા 100 ફુટ ઊંડા બોરવેલમાં પડ્યો 3 વર્ષનો બાળક, રેસ્ક્યૂ ટીમ અને સ્થાનિક લોકોને બચાવવામાં મળી સફળતા

Related posts

Breaking News: મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું, ફેસબૂકના માધ્યમથી જાહેરાત

paras joshi29/06/2022

Breaking News : ઉદ્ધવ ઠાકરેએ હાર સ્વીકારી? ફ્લોર ટેસ્ટ પહેલા આપી શકે છે રાજીનામું : સૂત્ર

paras joshi29/06/202229/06/2022

એશિયામાં નાટોના વિસ્તરણથી સંઘર્ષ વધશે, ચીને આપી ચેતવણી

paras joshi29/06/202229/06/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220

Sunil Shetty Business: રેસ્ટોરન્ટથી લઈને શોરૂમના માલિક છે શેટ્ટી અન્ના, આ બિઝનેસથી કમાય છે દર મહિને કરોડો રૂપિયા

malay kotecha25/06/202225/06/2022
25/06/202225/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

Breaking News: મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું, ફેસબૂકના માધ્યમથી જાહેરાત

paras joshi29/06/2022
29/06/20220

Breaking News : ઉદ્ધવ ઠાકરેએ હાર સ્વીકારી? ફ્લોર ટેસ્ટ પહેલા આપી શકે છે રાજીનામું : સૂત્ર

paras joshi29/06/202229/06/2022
29/06/202229/06/20220

એશિયામાં નાટોના વિસ્તરણથી સંઘર્ષ વધશે, ચીને આપી ચેતવણી

paras joshi29/06/202229/06/2022
29/06/202229/06/20220

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ

paras joshi29/06/2022
29/06/20220

RIP! કન્હૈયાએ લીધી અંતિમ વિદાય, દુઃખ અને ગુસ્સા વચ્ચે અંતિમ સંસ્કાર

paras joshi29/06/2022
29/06/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો