ગુજરાતના રાજકારણમાં દબંગ ગણાય તેવા નેતા આંગળીને વેઢે ગણાય એટલા છે. વિજય રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકી આ કેટેગરીમાં આવે જ એ વાતનો ઈન્કાર કોઈ ના કરી શકે. સૌરાષ્ટ્રના આ કોળી નેતાએ પોતાની વ્યક્તિગ.. Read More
અમી યાજ્ઞિકની 2018માં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી ત્યારે ઘણાંને આશ્ચર્ય થયેલું. કોંગ્રેસમાં પણ વિરોધનો સૂર ઉઠેલો અને તેનું કારણ એ હતું કે, અમી યાજ્ઞિક વિશે લોકોને બહુ જાણકારી નહોતી. અમી ય.. Read More
ગુજરાતમાં નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા રાજકારણી બહુ ઓછા છે. ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી આવું જ વ્યક્તિત્વ ધરાવે છે. છેલ્લા ચાર દાયકા કરતાં વધારે સમયથી રાજકારણમાં હોવા છતાં રાજેન્દ્ર ત્રિવેદીના ના.. Read More
એક ક્ષેત્રમાં સફળ થયેલી વ્યક્તિ બીજા ક્ષેત્રમાં પણ સફળ થાય એં ભાગ્યે જ બને છે ત્યારે એક ગુજરાતી એવા છે કે જે એક કરતાં વધારે ક્ષેત્રોમાં સફળ થયા છે. પરિમલ નથવાણી તેમનું નામ. પરિમલ નથવાણીની મૂળ ઓળખ ગુજરાતમાં રીલાયન્સ ઈન.. Read More
રાજકારણમાં નખશિખ પ્રમાણિક અને સ્વચ્છ કહેવાય તેવા માણસો ભાગ્યે જ મળે. તેમાં પણ લાંબા સમય સુધી રાજકારણમાં હોવા છતાં પોતાનું સત જાળવી રાખનારા માણસો તો દુર્લભ થઈ ગયા છે. ભાજપના રણછોડભાઈ ચનાભાઈ ફળદુ ઉર્ફે આર.સી. ફળદુ આવા જ .. Read More
ગુજરાતમાં ભાજપ જનસંઘ હતો ત્યારથી જ તેની સાથે જોડાયેલા નેતાઓની સંખ્યા ઘટતી જાય છે. હવે દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા નેતાઓની સંખ્યા બહુ ઓછી રહી છે અને તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એક છે. છેક 1970ના દાયકાથી ભાજપ સાથે જોડાયે.. Read More
ભાજપમાં છેલ્લા એક દાયકામાં નવી પેઢીના જે નેતાઓનો ઝડપથી ઉદય થયો તેમાં એક નામ જીતુભાઈ વાઘાણીનું પણ છે. બલ્કે વાઘાણીનો એકદમ અકલ્પનિય રીતે ઉદય થયો. 2016માં વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી વાઘાણીને પ્રદેશ પ્ર.. Read More
ભાજપ ગુજરાતમાં 1991થી યોજાયેલી દરેક લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જીત્યો છે. ભાજપનો ગુજરાતમાં એ હદે પ્રભાવ હતો કે, તેને કોઈ પડકારી પણ શકે તેવું લાગતું નહોતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં એ માન્યતા ખોટી પડી અને ભાજપ માંડ માં.. Read More
ગુજરાતમાં જેમને સાચા અર્થમાં લોકસેવક અને લોકો માટે લડનારા ગણી શકાય તેવા નેતા બહુ ઓછા છે. કનુભાઈ કલસરીયા આવા નેતાઓમાં ચોક્કસ સ્થાન પામે. ભાવનગર જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પરથી
સળંગ ત્રણ વાર જીતનારા કનુભાઈ કલસરી..
Read More
ગુજરાતીમાં કહેવત છે કે, મોરનાં ઈંડાંને ચિતરવાં ના પડે. ભરતસિંહ સોલંકીને આ કહેવત બરાબર લાગુ પડે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર હોવાના નાતે રાજકારણ તેમને વારસામાં મળેલું ને રાજકીય દાવપેચન.. Read More