जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • જમ્મુ-કાશ્મીરઃ રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ગોળીબારમાં બે જવાન શહીદ, ઘટનાસ્થળે પહોંચી ગયા સેનાના વરિષ્ઠ અધિકારીઓ
slider news ભારત

જમ્મુ-કાશ્મીરઃ રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ગોળીબારમાં બે જવાન શહીદ, ઘટનાસ્થળે પહોંચી ગયા સેનાના વરિષ્ઠ અધિકારીઓ

13/01/202213/01/2022
Share0

રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેના ફોરવર્ડ વિસ્તારમાં ગુરુવારે શંકાસ્પદ ગોળીબારમાં સેનાના બે જવાન શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના હંજન વાલી વિસ્તારમાં બની છે. શહીદ જવાનોને ગોળી વાગી છે. શહીદ થયેલા જવાનોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. બંને જવાન ફોરવર્ડ પોઝીશન પર તૈનાત હતા.

ડિસેમ્બર 2021માં મેજર અને કોન્સ્ટેબલે કરી હતી આત્મહત્યા

ડિસેમ્બર 2021માં કુપવાડા સૈન્ય કેમ્પની અંદર કોન્સ્ટેબલે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેમની ઓળખ શિંદે સંદીપ અર્જુન તરીકે થઈ હતી. તેઓ દ્રાંગ્યારી ચોકીમાં તૈનાત હતા. આ ઘટના સવારે 4:30 વાગ્યે બની હતી. શિંદે સંદિપ અર્જુને પોતાની સર્વિસ રાઈફલથી પોતાને ગોળી મારી દીધી હતી. અન્ય જવાનો દ્વારા તેમને શ્રીનગરની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓએ દમ તોડી દીધો હતો.

Advertisement

એ જ મહિને રામબનમાં કંપની કમાન્ડરની જવાબદારી સંભાળનાર મેજરે સર્વિસ રાઈફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. 23 રાષ્ટ્રીય રાઈફલ્સની આલ્ફા કંપનીની મહુબલ પોસ્ટ પર તૈનાત મેજરની ઓળખ પરવિંદર સિંહ તરીકે થઈ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મેજર પરવિંદર સિંહની આત્મહત્યાની જાણ રાત્રે 10.30 વાગ્યે થઈ હતી. મેજર પરવિંદર સિંહને તાજેતરમાં જ 23 આરઆરમાં કંપની કમાન્ડર બનાવવામાં આવ્યા હતા. રાત્રે પોતાના ક્વાર્ટરમાં તેમણે આત્મહત્યા કરી હતી.

Advertisement
Advertisement

#jammukashmir#martyred#Twosoldiers
Share0
પાછલી પોસ્ટ
ખતરનાક લુકમાં જોવા મળ્યા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, બીડી પીતો ફોટો થયો વાયરલ
આગળની પોસ્ટ
વેક્સિન ન લીધી હોય તો આજે જ લઈ આવજો! આ શહેરમાં પોલીસે હાથ ધરી મેગા સર્ચ ડ્રાઈવ, દુકાને-દુકાને જઈને ચેક કરશે વેક્સિન સર્ટિફિકેટ

Related posts

નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ

paras joshi14/08/2022

નર્મદા : કરજણ ડેમને પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો, જુઓ અદભૂત નજારો

paras joshi14/08/2022

છોટાઉદેપુર : બોડેલીના ચલામલી ગામે તિરંગા યાત્રા યોજાઈ

paras joshi14/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

malay kotecha13/08/2022
13/08/20220

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : કરજણ ડેમને પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો, જુઓ અદભૂત નજારો

paras joshi14/08/2022
14/08/20220

છોટાઉદેપુર : બોડેલીના ચલામલી ગામે તિરંગા યાત્રા યોજાઈ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : ડેડીયાપાડા ખાતે હીરાના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ.71 લાખના હિરાની ચોરી કરી ફરાર

paras joshi13/08/202214/08/2022
13/08/202214/08/20220

બનાસકાંઠા : દાંતીવાડાના પાંથાવાડામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજાઈ

paras joshi13/08/2022
13/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો