Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • IND vs WI: BCCIએ ભારતીય ટીમની કરી જાહેરાત, જાણો કયા ખેલાડીઓને મળ્યું સ્થાન
slider news રમત ગમત

IND vs WI: BCCIએ ભારતીય ટીમની કરી જાહેરાત, જાણો કયા ખેલાડીઓને મળ્યું સ્થાન

27/01/202227/01/2022
Share0

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. BCCIએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પસંદગીકારો દ્વારા આરામ આપવામાં આવ્યો છે. કે.એલ. રાહુલ પણ પ્રથમ વન-ડે મેચ નહીં રમે. તે બીજી વન-ડેથી ટીમમાં સામેલ થશે.

બીજી બાજુ રવિન્દ્ર જાડેજા હતી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યો નથી. તે હજી તેના ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી. તો અક્ષર પટેલને T20 સિરીઝ માટે પસંદ કરાયો છે. આ સિવાય કુલદીપ યાદવની વન-ડે ટીમ અને રવિ બિશ્નોઈની વડન-ડે તેમજ T20 બંને ટીમોમાં સામેલ કરવામાં આવ્યો છે.

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ. સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન.

Advertisement

ODI squad: Rohit Sharma (Capt), KL Rahul (vc), Ruturaj Gaikwad, Shikhar, Virat Kohli, Surya Kumar Yadav, Shreyas Iyer, Deepak Hooda, Rishabh Pant (wk), D Chahar, Shardul Thakur, Y Chahal, Kuldeep Yadav, Washington Sundar, Ravi Bishnoi, Mohd. Siraj, Prasidh Krishna, Avesh Khan

— BCCI (@BCCI) January 26, 2022

Advertisement

T20 ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ.

T20I squad: Rohit Sharma(Capt),KL Rahul (vc),Ishan Kishan,Virat Kohli,Shreyas Iyer,Surya Kumar Yadav, Rishabh Pant (wk),Venkatesh Iyer,Deepak Chahar, Shardul Thakur, Ravi Bishnoi,Axar Patel, Yuzvendra Chahal, Washington Sundar, Mohd. Siraj, Bhuvneshwar, Avesh Khan, Harshal Patel

— BCCI (@BCCI) January 26, 2022

Advertisement

ODI અને T20 ટીમમાં શું ફેરફારો થયા?

શિખર ધવન 18 સભ્યોની ODI ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો. તેણે દક્ષિણ આફ્રિકા સામે બે અર્ધસદી બનાવી હતી. ફાસ્ટ બોલર અવેશ ખાન અને રવિ બિશ્નોઈ ODI અને T20 બંનેમાં ટીમ ઈન્ડિયાના નવા ચહેરા હશે. યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડી ‘કુલચા’ વનડેમાં વાપસી કરી છે. જોકે, કુલદીપને T20માં સામેલ કરવામાં આવ્યો નથી.

Advertisement

આ સિવાય વોશિંગ્ટન સુંદરને પણ કોરોનામાંથી સાજા થયા બાદ બંને ફોર્મેટમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિત અને ધવનની જોડી વનડેમાં ઓપનિંગ કરતી જોવા મળશે. જ્યારે રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. T20માં માત્ર રાહુલ અને રોહિત ઓપનિંગ કરશે. વેંકટેશ અય્યર અને ઈશાન કિશનને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જોકે, બંનેને T20 ટીમમાં સામેલ કરાયા છે.

Jasprit Bumrah, Mohd. Shami have been rested from the series.
KL Rahul will be available from 2nd ODI onwards.
R Jadeja is undergoing his final stage of recovery post his knee injury and will not be available for the ODIs and T20Is.
Axar Patel will be available for the T20Is.

— BCCI (@BCCI) January 26, 2022

Advertisement

IND vs WI સિરીઝનો કાર્યક્રમ

  • 6 ફેબ્રુઆરી: પ્રથમ ODI (અમદાવાદ)
  • 9 ફેબ્રુઆરી: બીજી ODI (અમદાવાદ)
  • 11 ફેબ્રુઆરી: ત્રીજી ODI (અમદાવાદ)
  • 16 ફેબ્રુઆરી: 1લી T20 (કોલકાતા)
  • 18 ફેબ્રુઆરીઃ બીજી T20 (કોલકાતા)
  • 20 ફેબ્રુઆરીઃ ત્રીજી T20 (કોલકાતા)
Advertisement
Advertisement

#Announced#BCCI#INDvsWI#odi#t20i#teamindia
Share0
પાછલી પોસ્ટ
ફોલોઅર્સની સંખ્યાએ વધારી રાહુલ ગાંધીની ચિંતા, કહ્યું- સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે ટ્વિટર; કંપનીએ આપ્યો આ જવાબ
આગળની પોસ્ટ
ટાટાની TCSએ રચ્યો ઈતિહાસ: IT સર્વિસમાં વિશ્વની સૌથી મોટી બીજી કંપની બની TCS

Related posts

ગીર-સોમનાથઃ કોણ કહે છે સિંહોના ટોળા ના હોય!, જોઈ લો આ દ્રશ્ય

ravi chaudhari22/05/2022

કુતુબ મિનારમાં ખોદકામ કરવા ASIને નથી આપ્યા કોઈ આદેશ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ અફવાઓનું કર્યું ખંડન

ravi chaudhari22/05/2022

દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં હાર્દિક અને ટેસ્ટમાં પુજારીની વાપસી

ravi chaudhari22/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

TMKOC: ‘દયાબેન’ બાદ વધુ એક મોટા અભિનેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે છેડો ફાડ્યો!, નવા શૉનો થયો ખુલાસો

malay kotecha21/05/2022
21/05/20220

Kangana Ranaut Dhaakad Leak Online: ઓનલાઈન લીક થઈ ગઈ કંગના રનૌતની ‘ધાકડ’, મેકર્સને થશે મોટું નુકસાન!

malay kotecha20/05/2022
20/05/20220

TMKOC: શું ‘તારક મહેતા’એ ખરેખર છોડી દીધો શૉ? પ્રોડ્યુસરે તોડ્યું મૌન, કહી દીધી આ વાત

malay kotecha19/05/202219/05/2022
19/05/202219/05/20220

EDએ રાજ કુંદ્રા સામે દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ, ગયા વર્ષે મુંબઈ પોલીસે કરી હતી ધરપકડ

malay kotecha19/05/2022
19/05/20220

કાન્સ ફેસ્ટિવલમાં મંત્રી અનુરાગ ઠાકુર સહિત ફિલ્મ જગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કરી મોટી વાત

paras joshi18/05/2022
18/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

ગીર-સોમનાથઃ કોણ કહે છે સિંહોના ટોળા ના હોય!, જોઈ લો આ દ્રશ્ય

ravi chaudhari22/05/2022
22/05/20220

કુતુબ મિનારમાં ખોદકામ કરવા ASIને નથી આપ્યા કોઈ આદેશ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ અફવાઓનું કર્યું ખંડન

ravi chaudhari22/05/2022
22/05/20220

દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં હાર્દિક અને ટેસ્ટમાં પુજારીની વાપસી

ravi chaudhari22/05/2022
22/05/20220

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરતા ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો

ravi chaudhari22/05/202222/05/2022
22/05/202222/05/20220

બ્રિજ સિટી સુરતને વધુ એક બ્રિજની મળશે ભેટ, શહેરના 15 લાખ લોકોને થશે ફાયદો

ravi chaudhari22/05/2022
22/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
3h

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

https://janmanindia.com/assam-administration-fires-bulldozers-at-5-houses-after-fire-at-police-station-mob-sets-fire-after-custodial-death/

#Assam #policestation #fires #bulldozers

Reply on Twitter 1528345442865786880Retweet on Twitter 1528345442865786880Like on Twitter 1528345442865786880Twitter 1528345442865786880
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો