Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • ભયાનક અકસ્માતઃ વડોદરા પાસે પિતા-પુત્ર પર ટ્રકના ટાયર ફરી વળતા બંનેના સ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ, પરિવારમાં છવાયો માતમ
slider news ગુજરાત મધ્ય ગુજરાત વડોદરા

ભયાનક અકસ્માતઃ વડોદરા પાસે પિતા-પુત્ર પર ટ્રકના ટાયર ફરી વળતા બંનેના સ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ, પરિવારમાં છવાયો માતમ

27/01/2022
Share0

વડોદરા નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર બાઈકસવાર પિતા-પુત્રને ટ્રકે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં છે. અકસ્માતમાં પિતા-પુત્રના એકસાથે મૃત્યુ થતાં ગામમાં ગમગીની ફેલાઈ ગઈ છે. પરિવારજનોના હૈયાફાટ રુદને ગામમાં સન્નાટો પાથરી દીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના રાયકા ગામમાં રહેતા નરેન્દ્રભાઇ રમણભાઇ સિંધા (ઉં.35) અને તેમના પુત્ર અરુણ (ઉં.16) સાથે બાઇક પર રાયકાથી વાસદ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન વડોદરા નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ પાસે પિતા-પુત્ર પર પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકના ટાયર ફરી વળ્યા હતા.

ટ્રકના ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું. અકસ્માત બાદ ટ્રક ઘટનાસ્થળે મૂકીને ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. તો મોટી સંખ્યામાં સ્થાનિકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી.

Advertisement

જે બાદ નંદેશરી પોલીસના પીએસઆઇ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ બનાવની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

હાલ પોલીસે નંદેશરી પોલીસે મૃતક નરેન્દ્રભાઇના પિતા રમણભાઈની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પિતા-પુત્રના એકસાથે મૃત્યુ થતાં ગામમાં ગમગીની ફેલાઈ ગઈ છે.

 

Advertisement
Advertisement

#Crushes#Death#Father#Truck
Share0
પાછલી પોસ્ટ
શું કોરોનાને રોકવામાં કારગર છે ભાંગ? સંશોધનકારોએ આપ્યો આ જવાબ
આગળની પોસ્ટ
RRB NTPC Protest: વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપો પર શું બોલ્યા પટનાના Khan Sir, મીડિયા સાથેની વાતચીતમાં કહી આ મોટી વાત

Related posts

Quad Summit: કોઈ પણ દેશની દરિયાઈ સીમામાં ગેરકાયદે નહીં ઘુસી શકે ચીન, જાણો ડ્રેગનની ગતિવિધિ પર કેવી રીતે નજર રાખશે ક્વાડ

ravi chaudhari22/05/2022

ગીર-સોમનાથઃ કોણ કહે છે સિંહોના ટોળા ના હોય!, જોઈ લો આ દ્રશ્ય

ravi chaudhari22/05/2022

કુતુબ મિનારમાં ખોદકામ કરવા ASIને નથી આપ્યા કોઈ આદેશ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ અફવાઓનું કર્યું ખંડન

ravi chaudhari22/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

TMKOC: ‘દયાબેન’ બાદ વધુ એક મોટા અભિનેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે છેડો ફાડ્યો!, નવા શૉનો થયો ખુલાસો

malay kotecha21/05/2022
21/05/20220

Kangana Ranaut Dhaakad Leak Online: ઓનલાઈન લીક થઈ ગઈ કંગના રનૌતની ‘ધાકડ’, મેકર્સને થશે મોટું નુકસાન!

malay kotecha20/05/2022
20/05/20220

TMKOC: શું ‘તારક મહેતા’એ ખરેખર છોડી દીધો શૉ? પ્રોડ્યુસરે તોડ્યું મૌન, કહી દીધી આ વાત

malay kotecha19/05/202219/05/2022
19/05/202219/05/20220

EDએ રાજ કુંદ્રા સામે દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ, ગયા વર્ષે મુંબઈ પોલીસે કરી હતી ધરપકડ

malay kotecha19/05/2022
19/05/20220

કાન્સ ફેસ્ટિવલમાં મંત્રી અનુરાગ ઠાકુર સહિત ફિલ્મ જગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કરી મોટી વાત

paras joshi18/05/2022
18/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

Quad Summit: કોઈ પણ દેશની દરિયાઈ સીમામાં ગેરકાયદે નહીં ઘુસી શકે ચીન, જાણો ડ્રેગનની ગતિવિધિ પર કેવી રીતે નજર રાખશે...

ravi chaudhari22/05/2022
22/05/20220

ગીર-સોમનાથઃ કોણ કહે છે સિંહોના ટોળા ના હોય!, જોઈ લો આ દ્રશ્ય

ravi chaudhari22/05/2022
22/05/20220

કુતુબ મિનારમાં ખોદકામ કરવા ASIને નથી આપ્યા કોઈ આદેશ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ અફવાઓનું કર્યું ખંડન

ravi chaudhari22/05/2022
22/05/20220

દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં હાર્દિક અને ટેસ્ટમાં પુજારીની વાપસી

ravi chaudhari22/05/2022
22/05/20220

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરતા ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો

ravi chaudhari22/05/202222/05/2022
22/05/202222/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
18m

ગીર-સોમનાથઃ કોણ કહે છે સિંહોના ટોળા ના હોય!, જોઈ લો આ દ્રશ્ય

https://janmanindia.com/gir-somnath-who-says-there-are-no-lions-look-at-this-scene/

#GirSomnath #Lion #Gujarat

Reply on Twitter 1528391009985773570Retweet on Twitter 1528391009985773570Like on Twitter 1528391009985773570Twitter 1528391009985773570
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો