जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • કોરોનાના કેસમાં ઉછાળો આવતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને લખ્યો પત્ર, કરી આ વિનંતી રૂપ દરખાસ્ત
slider news ઉત્તર ગુજરાત ગાંધીનગર ગુજરાત પોલીટીક્સ

કોરોનાના કેસમાં ઉછાળો આવતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને લખ્યો પત્ર, કરી આ વિનંતી રૂપ દરખાસ્ત

13/04/202113/04/2021
Share0

રાજ્યમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ, રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ક્યાંય અત્યારે દર્દીઓ માટે જગ્યા નથી. તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત છે, લોકો આ ઇન્જેક્શન લેવા માટે લાઈનોમાં ઉભા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા એક પ્રશંસનીય નિર્ણય કરવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકારને પત્ર લખીને પોતાના ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બે સંકુલોને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે વિનંતી રૂપ દરખાસ્ત કરી છે.

શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરથી 5 કિલોમીટર દૂર અને ગાંધીનગરના સેક્ટર 28માં આવેલા બે સંકુલોને કોવિડ સેન્ટરમાં બદલાવા માટે સરકારને દરખાસ્ત કરી છે. આ ઉપરાંત તેઓએ આર્થિક રીતે નબળા દર્દીઓને મદદ કરવાની પણ ખાતરી આપી છે.

Advertisement

શંકરસિંહ વાઘેલાએ પોતાના બે સંકુલોની જગ્યા સરકારને કોવિડ સેન્ટરમાં ફેરવવા  સરકારને કરી દરખાસ્ત

સોમવારે નોંધાયા 6021 નવા કેસ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના રેકોર્ડ દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે. રાજ્યમાં સોમવારે 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળામાં 55 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.

Advertisement

રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 53 હજાર 516ના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 17 હજાર 981 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં રિક્વરી રેટ 89.95 ટકા થયો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 30680 એક્ટિવ કેસ છે, જેમાંથી 216 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 30464 દર્દીની હાલત સ્થિર છે.

Advertisement

Share0
પાછલી પોસ્ટ
PM મોદીએ પાઠવી નવરાત્રિની શુભકામનાઓ, ટ્વીટર પર લખ્યું- જય માતાજી
આગળની પોસ્ટ
કોરોનાઃ સંક્રમણના કેસોમાં સાધારણ ઘટાડો, છેલ્લા 24 કલાકમાં મળ્યા 1.61 લાખ દર્દી, 879ના ગયા જીવ

Related posts

નિતીશની નવી સરકાર પર ‘વિવાદના વાદળો’, મંત્રી ન બનાવવાથી JDUના 5 ધારાસભ્યો નારાજ

paras joshi16/08/2022

‘ચોકલેટના બદલામાં બાળકોનું યૌન શોષણ’, CBIએ કોર્ટમાં ફાઇલ કરી ચાર્જશીટ, થયા અનેક મોટા ખુલાસા

paras joshi16/08/2022

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રમાં, કહ્યું – ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે

paras joshi16/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

PHOTO: લગ્નના 6 વર્ષ બાદ Bipasha Basuના ઘરે સંભળાશે કિલકારી, પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં ફોટો શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી

chintan suthar16/08/2022
16/08/20220

Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

malay kotecha13/08/2022
13/08/20220

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નિતીશની નવી સરકાર પર ‘વિવાદના વાદળો’, મંત્રી ન બનાવવાથી JDUના 5 ધારાસભ્યો નારાજ

paras joshi16/08/2022
16/08/20220

‘ચોકલેટના બદલામાં બાળકોનું યૌન શોષણ’, CBIએ કોર્ટમાં ફાઇલ કરી ચાર્જશીટ, થયા અનેક મોટા ખુલાસા

paras joshi16/08/2022
16/08/20220

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રમાં, કહ્યું – ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે

paras joshi16/08/2022
16/08/20220

આવતીકાલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો ભવ્ય લોકમેળો મુખ્યમંત્રીના હસ્તે મુકાશે ખુલ્લો

paras joshi16/08/2022
16/08/20220

નીતિશ કુમારના બદલાવ બાદ ભાજપ પાર્ટીમાં કરશે મોટા ફેરફારો! અમિત શાહની હાઈલેવલ મિટિંગ

paras joshi16/08/2022
16/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો