जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • VIDEO: અમરનાથમાં ગુફા પાસે ફરીથી પૂર, સેંકડો લોકોને કરાયા રેસ્ક્યૂ
slider news ભારત

VIDEO: અમરનાથમાં ગુફા પાસે ફરીથી પૂર, સેંકડો લોકોને કરાયા રેસ્ક્યૂ

26/07/2022
Share0

Flood In Amarnath: ભારે વરસાદને કારણે અમરનાથ ગુફા (Amarnath Cave) પાસે ફરી પૂર આવ્યું છે. ગુફાની આસપાસના પહાડોમાં પડેલા વરસાદને કારણે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ જળાશયો અને નજીકના ઝરણા છલકાઈ ગયા હતા. તાત્કાલિક એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 4,000થી વધુ શ્રદ્ધાળુઓને સલામત ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સ્થિતિ નિયંત્રણમાં છે.

આ પહેલા 8 જુલાઈના રોજ અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. તે ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા હતા અને 40થી વધુ લોકો ગુમ થયા હતા. 8 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ થઈ હતી. જેમાં ગુફા પાસે બનાવેલા અનેક તંબુ ધરાશાયી થયા હતા.

Just Now: Heavy rains in the high mountains around holy #AmarnathCave triggered floods in water body and surrounding springs around 3 PM today. Immediate alert sounded and more than 4,000 pilgrims taken out safely till now. Situation is under control.#AmarnathYatra pic.twitter.com/uoQ08xQB78

Advertisement

— Neeraj Rajput (@neeraj_rajput) July 26, 2022

વાદળ ફાટ્યા બાદ મોકૂફ રાખવામાં આવી હતી યાત્રા

Advertisement

સુરક્ષા દળોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે સેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ 16 જુલાઈના રોજ ફરી યાત્રા શરૂ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 2.30 લાખ તીર્થ યાત્રી કરી ચૂક્યા છે બાબા બર્ફાનીના દર્શન

43-દિવસની લાંબી વાર્ષિક અમરનાથ યાત્રા 30 જૂને બે મુખ્ય માર્ગો (દક્ષિણ કાશ્મીરમાં 48-km-લાંબા પરંપરાગત નુનવાન-પહલગામ માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14-km-લાંબા બાલટાલ માર્ગ) પર શરૂ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં 2.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.

Advertisement

યાત્રા દરમિયાન કુલ 36 તીર્થ યાત્રીઓના મૃત્યુ

રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન કુલ 36 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. જ્યારે, 8 જુલાઈના રોજ પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યા પછી અચાનક આવેલા પૂરમાં 15 અન્ય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવો પડ્યો હતો.

Advertisement
Advertisement

#amarnathcave#floodinamarnath#India#mountainsHeavyRains
Share0
પાછલી પોસ્ટ
Sarkari Naukri કરવા માંગો છો પણ થઈ ગઈ છે ઉંમર? ટેન્શન લીધા વગર અહીં કરો એપ્લાય, આટલી છે વય મર્યાદા
આગળની પોસ્ટ
બનાસકાંઠા : ડીસાના ઢૂંવા ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતો યુવક ઝડપાયો

Related posts

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો