जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • 31 જુલાઈ પછી ITR ફાઈલ કરવા પર કોઈ દંડ નહીં લાગે! જાણો શું છે નવું અપડેટ
slider news શિક્ષણ

31 જુલાઈ પછી ITR ફાઈલ કરવા પર કોઈ દંડ નહીં લાગે! જાણો શું છે નવું અપડેટ

29/07/2022
Share0

ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 26 જુલાઈ સુધીમાં 3.4 કરોડ લોકોએ ઈન્ક્મટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરી દીધું છે. ડિપાર્ટમેન્ટ તરફથી ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 નક્કી કરવામાં આવી છે. 15 જૂન, 2022 થી શરૂ થયેલી ITR ફાઇલિંગની પ્રક્રિયા હજુ વધુ બે દિવસ (31 જુલાઈ સુધી) ચાલુ રહેશે. જો કે, ઈન્ક્મટેક્સના એક નિયમ અંતર્ગત, જો તમે 31 જુલાઈ પછી પણ ITR ફાઇલ કરો છો તો પણ તમારે દંડ ચૂકવવો પડશે નહીં. ચાલો તમને જણાવી દઈએ શું છે આ નિયમ?

ઈ-ફાઇલિંગને લગતી વેબસાઈટ પડી ધીમી!

જે લોકો 31 જુલાઈ પહેલા ITR ફાઇલ કરવાની કોશિશ કરી રહ્યા છે, એમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ઈ-ફાઇલિંગ સંબંધિત વેબસાઇટ ધીમી પડી ગઈ છે. બીજી તરફ ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ભરનારાઓને જાગૃત કરી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે કોઈપણ પ્રકારના દંડથી બચવા માટે સમયસર ITR ફાઇલ કરો. પરંતુ કેટલાક કિસ્સાઓમાં છેલ્લી તારીખ પછી પણ દંડ ભર્યા વિના ITR ફાઇલ કરી શકાય છે.

Advertisement

છૂટની મર્યાદા કરતા ઓછી આવક પર મળશે રાહત

ઈન્ક્મટેક્સના જાણકારો કહે છે કે ઈન્ક્મટેક્સની કલમ 234F હેઠળ, જો કોઈ વ્યક્તિની નાણાકીય વર્ષમાં કુલ આવક મૂળભૂત છૂટની મર્યાદાથી વધુ ન હોય, તો એમને મોડું ITR ફાઇલ કરવાથી કોઈ ફરક નથી પડતો. સરળ ભાષામાં જો કહીએ તો, જો નાણાકીય વર્ષ 2021-22 સુધી તમારી કુલ આવક 2.5 લાખ અથવા તેનાથી ઓછી હોય, તો તમારે 31 જુલાઈ પછી ઈન્ક્મટેક્સ ભરવા માટે કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. તમારા દ્વારા ફાઇલ કરવામાં આવનાર ITRને ઝીરો (0) ITR કહેવામાં આવશે.

ઉંમર અને વાર્ષિક આવક પર છૂટ

Advertisement

આવી જ રીતે, જો કોઈ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે, તો 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ છૂટ 2.5 લાખ રૂપિયા છે. સાથે જ 60 વર્ષથી 80 વર્ષની વચ્ચેની ઉંમરના લોકોની 3 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે. આવી જ રીતે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મૂળભૂત છૂટ મર્યાદા 5 લાખ છે.

Advertisement

#IncomeTaxDepartmentincometaxreturnITR
Share0
પાછલી પોસ્ટ
Curry Leaves Benefits: સવારે ઉઠતાં વેત જરૂર ચાવો મીઠા લીમડાના પાન, આ બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે
આગળની પોસ્ટ
ક્લાસ રૂમમાં જ ઉંઘી ગયા શિક્ષક, ગંદકી-કચરા વચ્ચે લંચ કરી રહ્યા છે બાળકો; બિહારની નબળી શિક્ષણ વ્યવસ્થાનો Video viral

Related posts

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો