जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • હનુમાન જયંતી પર કરો આ ચમત્કારી ઉપાય, શનિ અને રાહુ-કેતુ પણ કઈ નહીં બગાડી શકે!
slider news ધર્મ

હનુમાન જયંતી પર કરો આ ચમત્કારી ઉપાય, શનિ અને રાહુ-કેતુ પણ કઈ નહીં બગાડી શકે!

11/04/2022
Share0

હિન્દુ પંચાંગનો પહેલો મહિનો એટલે કે ચૈત્ર મહિનો અત્યંત ખાસ છે. આ જ મહિનાથી હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. આ મહિનામાં ચૈત્ર નવરાત્રી આવે છે, ભગવાન શ્રી રામની જન્મ જયંતી પણ આ જ મહિનામાં આવે છે અને શ્રી રામના પરમભક્ત હનુમાનજીની જન્મ જયંતી પણ આ મહિનામાં મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે સંકટમોચન હનુમાનજીનો જન્મ થયો હતો. આ વર્ષે 16 એપ્રિલ 2022ના રોજ શનિવારે હનુમાન જયંતી છે.

એપ્રિલ મહિનામાં રાશિ બદલી રહ્યા છે શનિ, રાહુ-કેતુ

જ્યોતિષની નજરોથી જોવા જઈએ તો એપ્રિલ મહિનો ઘણા બદલાવો લઈને આવ્યો છે. આ મહિનામાં શનિ, રાહુ-કેતુ જેવા ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જેમની ખરાબ દ્રષ્ટિ પણ જીવન નષ્ટ કરવા માટે પૂરતી છે. છાયા ગ્રહ રાહુ-કેતુ 12 એપ્રિલ 2022ના રોજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જ્યારે શનિ 29 એપ્રિલ 2022ના રોજ ગોચર કરશે. જ્યોતિષ અનુસાર, આ ક્રૂર ગ્રહોની સ્થિતિમાં બદલાવ ઘણી રાશિના જાતકો પર ભારે સાબિત થશે. આવામાં આ ગ્રહોથી મળતા અશુભ ફળોના ઉપાયો કરી લેવામાં જ સમજદારી છે.

Advertisement

બધા સંકટો દૂર કરશે હનુમાન

– પવનપુત્ર હનુમાન દરેક સંકટ દૂર કરે છે અને એટલા માટે જ તેમણે સંકટમોચન કહેવામાં આવે છે. જો 16 એપ્રિલના રોજ હનુમાન જયંતીના દિવસે અમુક ઉપાયો કરવામાં આવે, તો શનિ, રાહુ-કેતુથી મળતા ખરાબ પરિણામોથી ઘણી હદ સુધી રાહત મળે છે.

– હનુમાન જયંતીના દિવસે 11 વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાન મંદિરમાં જઈને સંકટમોચનની મૂર્તિ સામે બેસીને પાઠ કરો. આમ કરવાથી શનિની ઢેય્યા કે સાડા સાતીથી પીડિત જાતકોને પણ ઘણી રાહત મળશે.

Advertisement

– હનુમાનજીને બેસનના લોટના લાડુ ખૂબ જ પસંદ છે. હનુમાન જયંતીનાં દિવસે તેમને આ લોટના લાડુનો ભોગ લગાવવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સંકટમોચનને મીઠું પાન પણ અર્પિત કરવું જોઈએ. તેમાં ગુલકંદ, સોફ અને ગુલાબકતરીનો ઉપયોગ કરો પરંતુ ચૂનો, સોપારી, આર્ટીફીશીયલ સુગંધિત વસ્તુઓ ભૂલથી પણ ન નાખો.

– હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે. હનુમાન જયંતીનાં દિવસે બજરંગબલીને સિંદૂર જરૂર ચઢાવવું જોઈએ. સાથે જ ચમેલીનાં ફૂલોની માળા અને લાલ લંગોટ પણ અર્પિત કરો. જો આ ઉપાય હનુમાન જયંતીથી શરુ કરીને આવતી 11 પૂર્ણિમા સુધી કરશો, તો મોટા મોટા સંકટોથી રાહત મળી શકે છે.

– હનુમાન મંદિરમાં ત્રિકોણ લાલ ઝંડો લહેરાવવો જોઈએ. આમ કરવાથી દરેક કામમાં સફળતા મળશે.

Advertisement

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

Advertisement

#date#hanumanjayanti#religion#remedies
Share0
પાછલી પોસ્ટ
ખંભાતમાં જૂથ અથડામણ: મૃતકના પરિજનોએ કરી આર્થિક સહાયની માંગ, પથ્થરમારા મામલે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ
આગળની પોસ્ટ
પ્રતીક ગાંધીને મહાત્મા ફૂલેના લુકમાં જોઈ ચાહકો હેરાન, પત્રલેખા બની સાવિત્રી બાઈ

Related posts

બનાસકાંઠા : ડીસાના ધનાવાડા ગામેથી સગીરાનું અપહરણ

paras joshi04/07/2022

સુરેન્દ્રનગર : ધ્રાગંધ્રા પંથકની નર્મદા કેનાલમાં ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાન

paras joshi04/07/2022

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના નાનાઅંકેવાડિયા ગામે કૂવામાં પડેલી ગાયનું કરાયું રેસ્ક્યું

paras joshi04/07/202204/07/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

રાજપાલ યાદવની વધી મુશ્કેલીઓ, ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha02/07/2022
02/07/20220

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

બનાસકાંઠા : ડીસાના ધનાવાડા ગામેથી સગીરાનું અપહરણ

paras joshi04/07/2022
04/07/20220

સુરેન્દ્રનગર : ધ્રાગંધ્રા પંથકની નર્મદા કેનાલમાં ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાન

paras joshi04/07/2022
04/07/20220

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના નાનાઅંકેવાડિયા ગામે કૂવામાં પડેલી ગાયનું કરાયું રેસ્ક્યું

paras joshi04/07/202204/07/2022
04/07/202204/07/20220

બનાસકાંઠા : દિયોદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઠેર ઠેર પાણી ભરાયા

paras joshi04/07/2022
04/07/20220

બનાસકાંઠા : ભાભરના જાસનવાડ ગામે મીની વાવાઝોડાએ તબાહી મચાવી

paras joshi04/07/2022
04/07/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો