जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • Diwali 2021: આ દિવાળી ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ વસ્તુઓ, આખું વર્ષ બની રહેશે સુખ-સમૃદ્ધિ
slider news ધર્મ

Diwali 2021: આ દિવાળી ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ વસ્તુઓ, આખું વર્ષ બની રહેશે સુખ-સમૃદ્ધિ

01/11/2021
Share1

Diwali 2021: દિવાળી નિમિત્તે ઘર-દુકાનો, ઓફિસો વગેરેની સજાવટ કરવામાં આવે છે. સજાવટમાં લાઇટિંગ, ફૂલો વગેરે માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન જો મુખ્ય દ્વાર પર કેટલીક ખાસ વસ્તુઓ લગાવવામાં આવે તો આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. ઘરના સભ્યોને વર્ષ દરમિયાન પ્રગતિ અને નાણાંકીય લાભ મળે છે. તેથી દિવાળીના અવસર પર માં લક્ષ્મીના આગમન માટે ઘરની સજાવટ કરતી વખતે આ વસ્તુઓનો ઉપયોગ અવશ્ય કરો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

સજાવટમાં આ વસ્તુઓનો કરો ઉપયોગ

સ્વસ્તિકઃ ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવવો ખૂબ જ શુભ હોય છે. તેનાથી આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો શક્ય હોય તો દરવાજા પર ચાંદીનો સ્વસ્તિક લગાવો. તેનાથી નકારાત્મકતા પણ ઘરમાં પ્રવેશતી નથી.

Advertisement

લક્ષ્મીજીના ચરણઃ દિવાળીના અવસરે ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના ચરણ અવશ્ય લગાવો. ચરણ ઘરની અંદરની તરફ આવતા હોય એ રીતે લગાવો. આમ કરવાથી આખું વર્ષ ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહે છે.

ચારમુખી દીવોઃ દિવાળીના સમયે ઘરના દરવાજા પર ચાર મુખવાળો દીવો જરૂર પ્રગટાવો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે.

તોરણઃ ભલે તમે ડેકોરેશન માટે તાજા ફૂલો કે પ્લાસ્ટિકના ફૂલોનો ઉપયોગ કરતા હોવ, પરંતુ ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ અને કેરીના પાનનું તોરણ લગાવવાનું ભૂલશો નહીં. જો શક્ય હોય તો આ તોરણને પાંચ દિવસ સુધી લગાવીને રાખો.

Advertisement

રંગોળીઃ ઘરની બહાર સજાવટ અને સુંદરતા માટે રંગોળી બનાવવામાં આવે છે પરંતુ તેનું મહત્વ સૌંદર્ય કરતાં પણ વધારે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે રંગોળીની પાસે એક કળશમાં પાણી ભરીને પણ રાખો.

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

Advertisement
Advertisement

#auspicious#diwali#GATE#main
Share1
પાછલી પોસ્ટ
રાજ્યભરમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, ઠંડા પવન અને રેડિએટિવ કુલિંગની અસર જોવા મળી
આગળની પોસ્ટ
કોરોના વેક્સિન મામલે ભારતને વિશ્વસ્તરે મોટી સફળતા, Covaxinને આ દેશની સરકારે આપી મંજૂરી

Related posts

બનાસકાંઠા : ડીસાના ધનાવાડા ગામેથી સગીરાનું અપહરણ

paras joshi04/07/2022

સુરેન્દ્રનગર : ધ્રાગંધ્રા પંથકની નર્મદા કેનાલમાં ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાન

paras joshi04/07/2022

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના નાનાઅંકેવાડિયા ગામે કૂવામાં પડેલી ગાયનું કરાયું રેસ્ક્યું

paras joshi04/07/202204/07/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

રાજપાલ યાદવની વધી મુશ્કેલીઓ, ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha02/07/2022
02/07/20220

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

બનાસકાંઠા : ડીસાના ધનાવાડા ગામેથી સગીરાનું અપહરણ

paras joshi04/07/2022
04/07/20220

સુરેન્દ્રનગર : ધ્રાગંધ્રા પંથકની નર્મદા કેનાલમાં ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાન

paras joshi04/07/2022
04/07/20220

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના નાનાઅંકેવાડિયા ગામે કૂવામાં પડેલી ગાયનું કરાયું રેસ્ક્યું

paras joshi04/07/202204/07/2022
04/07/202204/07/20220

બનાસકાંઠા : દિયોદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઠેર ઠેર પાણી ભરાયા

paras joshi04/07/2022
04/07/20220

બનાસકાંઠા : ભાભરના જાસનવાડ ગામે મીની વાવાઝોડાએ તબાહી મચાવી

paras joshi04/07/2022
04/07/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો