આણંદઃ શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં હતા. ભારે વરસાદને પગલે ઇન્દીરા સ્ટેચ્યુથી બોરસદ ચોકડી સુધીનો રસ્તો ધોવાઇ જતાં રસ્તો ઉબળ-ખાબળ બની ગયો છે. જેથી ઠેરઠેર ટ્રાફિક જામના દ્વશ્યો પણ જોવા મળ્યાં હતાં. તો બીજી તર.. Read More
આણંદઃ શહેરમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા મેડીકલ સેવાઓ બંધ રાખી NMC બીલનો વિરોધ કરવામાં આવ્યો. જો કે, ઈમરજન્સી સેવાઓ કાર્યરત રાખવામા આવી છે. તબીબો દ્રારા જણાવવામાં આવ્યું હતુ કે નેશનલ મેડિક્લ બિલ-૨૦૧૯ ભારત દે.. Read More
આણંદઃ દુનિયામાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન ભારત દેશમાં થાય છે. દેશમાં ઘણી કંપનીઓ લેક્ટોઝ બેક્ટેરીયાવાળા દૂધનું વેચાણ કરે છે જેને કારણે કેટલાક લોકો અને બાળકો દૂધમાં રહેલી સુગરને પચાવી નથી શકતા. ત્યારે આણંદની ક.. Read More
આણંદઃ આજે અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદ માટે ભાજપના રામસિંહ પરમાર જ્યારે વાઈસ ચેરમેન પદ માટે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઈ આવ્યા છે.
16 ઓગસ્ટે ચેરમેન .. Read More
આણંદઃ પેટલાદ શહેર ખાતે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઑફિસરે રમતગમતના મેદાન પાસે આવેલા ધાર્મિક સ્થળોની ચોતરફ દીવાલો તોડી નાખીને દબાણ હટાવ્યાં હતાં. જેના કારણે ક.. Read More
આણંદ: તારાપુરના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી બાઈકોમાંથી પેટ્રોલ ચોરાતુ હોવાની બૂમો પડતી હતી. ત્યારે તારાપુરના કેટલાંક સ્થાનિકો રાત્રીના સમયે વોચ રાખીને બેઠા હતાં. તે દરમિયાન એક શખ્સ બાઈકમાંથી પેટ્રોલ કાઢતો નજરે પ.. Read More
આણંદ શહેરમાં ઘણા સમયથી સિવિલ નિર્માણની ચાલતી અટકળોનો આજે અંત આવ્યો છે. પ્રજાના આરોગ્યને ધ્યાનમાં લઈને વ્યાયામ શાળાના મેદાનમાં રૂપિયા 72 કરોડના ખર્ચે સિવિલનું નિર્માણ કરવામાં આવશે. જમીન મેળવવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સિવ.. Read More
આણંદ: અમૂલ ડેરી દ્રારા ત્રણ માસમાં દૂધના ખરીદ ભાવમાં પાંચમીવાર વધારો કરવામાં આવ્યો છે. અમૂલડેરી દ્વારા ગાય-ભેંસના દૂધની ખરીદીનો ભાવ કિલો ફેટ પર નક્કી થાય છે. જેમાં ભેસના દૂધના 6% જ્યારે ગાયના દૂધના 7% ફેટ પરથી દૂધ.. Read More
આણંદના ગામડી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીનું બુધવારે સવારે ટ્રેનની અડફેટે મોત નીપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીની બુધવારે સવારે શાળાએ જઇ રહી હતી અને ફાટક ઓળગંતા સમયે ટ્રેનની હડફેટે તેન.. Read More
આશીપુરા પાસે ટ્રક-ઈનોવા કાર વચ્ચે અકસ્માતમાં 2ના મોત નિપજ્યા છે. ઉમરેઠના આશીપુરા પાસે અકસ્માત બાદ ટ્રક પલટી ખાધા બાદ આગની ચપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા ટ્રક ચાલક તેમજ કંડક્ટર આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા સ્.. Read More