મોડાસાના વાંટડા ટોલ પ્લાઝા પાસે એક લકઝરી બસમાં સવાર યાત્રાળુઓને 15 જેટલા બાઇક સવારો લૂંટી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વાંટડા ટોલ પ્લાઝા પાસે પુષ્.. Read More
આજે ફરી એકવાર મેઘરાજાએ રાજ્ય પર મહેર વરસાવી છે. સવારથી જ અરવલ્લીનાં મોડાસામાં સતત 3 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ફરી એકવાર ઇનિંગ શરૂ કરી છે. અરવલ્લીના સરડોઇ, ટીટીસર, સજાપુર સહિતના વિસ્તારોમાં સવારથી જ ધ.. Read More
ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદના શ્રીગણેશ થયા છે. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જિલ્લાના
ભિલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ધનસુરા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડા..
Read More
અરવલ્લી જિલ્લાના મોડાસામાં હજીરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો છે. ટ્રક ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ટેમ્પોમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ત.. Read More
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો અને માજુમબંધની પાણીની સપાટીમાં વધારો થયો હતો. મેશ્વો નદીમાં 7000 ક્યુસેક અને માજુબંધમાં 1000 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણી આવક શરૂ થતાં મેશ્વોની પાણી સપાટીમાં 0.60નો વધારો થયો હતો જ્યારે .. Read More
પેપ્સિકો દ્વારા રજિસ્ટર્ડ બટાકાના વિભિન્ન પ્રકારના બિયારણોને લઈ ગુજરાતના ખેડૂતો વિરુદ્ધ કંપની દ્વારા કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહમદ પટેલે વખોડી છે. પટેલે શનિવારે કહ્યું કે, કૉર્પોર.. Read More
અમદાવાદઃ અરવલ્લી જીલ્લાના શામળાજી પાસે અમદાવાદથી નાથદ્વારા તરફ જઈ રહેલી લક્ઝરી બસ પલટી ખાઇ જતા બસમાં સવાર 35 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 10થી વધુ લોકો ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી વિગતો અનુસાર, ડ્રાઇવરે.. Read More
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં લૂંટારૂઓએ વેપારી પર ફાયરિંગ કરીને હત્યા કરી હતી અને લૂંટ ચલાવી હતી.. ભિલોડામાં ફરસાણની દુકાન ધરાવતા રાજેન્દ્રકુમાર હરકલાલ અગ્રવાલ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા.
.. Read More
મોડાસાઃ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો પડતાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે શિયાળુ પાકને જરૂરી પાણી મળી રહે તે માટે મોડાસાના માઝુમ જળાશયમાંથી 30 કયુસેક પાણી છોડાયું છે. સિંચાઈ વિભાગના આ.. Read More
અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 જુલાઈએ લેવાયેલી માધ્યમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી ‘ટાટ’નું પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરાઈ છે. હવે આ પરીક્ષા ફરી લેવાશે. રાજ્યભરમાં 1.47 લાખથી વધુ ઉમેદવારોએ ‘ટાટ’પરી.. Read More