ગાંધીનગરઃ તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ થતા ઉમેદવારોમાં રોષનો માહોલ સર્જાયો છે. બુધવાર સવારથી સ્વર્ણિમ સંકુલ સામે ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શ.. Read More
ગાંધીનગરઃ તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગરરીતિ થઈ હોવાના આક્ષેપો થતાં જ ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. ઠેર-ઠેર ઉમેદવારો તથા સમાજિક સંસ્થાઓના આગેવાનો દ્રારા આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર.. Read More
એક તરફ ગાંધીનગર ખાતે ઉમેદવારો બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આણંદના એક કાર્યક્રમમાં જણાવ્યું કે, તાજેતરમાં લેવાયેલી પરીક્ષ.. Read More
રાજ્યભરમાં 17 નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પરીક્ષા કેન્દ્રો પર પેપર દરમિયાન ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી ફ.. Read More
તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિને લઇને ઉમેદવારો ગઈકાલ સવારથી ગાંધીનગર ખાતે વિરોધ કરી પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે આ આંદોલન વધુ ઉગ્ર બનતા આખરે સરકારે આંદોલનકારીઓ સામે નમ.. Read More
રાજ્યભરમાં 17 નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પરીક્ષા કેન્દ્રો પર પેપર દરમિયાન ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી ફ.. Read More
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે હજારો પરીક્ષાર્થીઓ વહેલી સવારથી જ ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ઉમેદવારોમાં ઉગ્ર રોષને કારણે કર્મયોગી ભવનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.વિદ્.. Read More
ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા હદ વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરવામાં આવ્ય.. Read More
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે હજારો પરીક્ષાર્થીઓ વહેલી સવારથી જ ગાંધીનગર આવી પહોંચ્યા છે. ઉમેદવારોમાં ઉગ્ર રોષને કારણે કર્મયોગી ભવનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.વિદ્યા.. Read More
ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી પંચ દ્રારા ત્રણ જિલ્લા પંચાયત અને 41 તાલુકા પંચાયતની બેઠકો પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 29 ડિસેમ્બર એટલે કે રવિવારના રોજ ત્રણ જિલ્લા પંચાયત અને 4.. Read More