હળવદ તાલુકાના માનગઢ ગામની 375 વીઘા જમીન ભાજપના નેતા જયંતિ કવાડિયાએ પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, ભાજપના નેતા અને પૂર્વ મંત્રી કવાડિયાએ માનગઢ ગામે આઝાદી બાદ.. Read More
હળવદ તાલુકાના માનગઢ ગામની 375 વીઘા જમીન ભાજપના નેતા જયંતિ કવાડિયાએ પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, ભાજપના નેતા અને પૂર્વ મંત્રી કવાડિયાએ માનગઢ ગામે આઝાદી બાદ.. Read More
મોરબીઃ માળિયા તાલુકાના ઘાટીલા ગામમાં ખેતમજૂરી કરવા આવેલા આદિવાસી પરિવારનો 5 વર્ષનો પુત્ર અને 3 વર્ષની પુત્રી રમતા રમાત કેનાલ તરફ પહોંચી ગયા હતા. તે દરમિયાન પગ લપસી જતાં બન્નેનો કેનાલમાં ગરકાવ થયો હતો. આ ઘટનાને પ.. Read More
રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી રાજ્ય સરકારના આદેશ મુજબ હળવદ તાલુકામાં નુકસાનીનો સર્વે કરવા ગયેલી ટીમ યોગ્ય સર્વે ન કરતી હોવાથી ખેડૂતો દ્વારા સર્વેની કામગીરી બંધ કરાવવામાં આવી હ.. Read More
મોરબી જિલ્લાના વાંકાનેરના ખેરવા ગામ નજીક બે એસ.ટી બસ સામ સામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસ ચાલક સહિત 40થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા વાંકાનેરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્.. Read More
મોરબી શહેરને વિશ્વ સ્તરે ચમકાવનાર ઘડિયાળ ઉદ્યોગ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યો છે. GSTનો અમલ થયા બાદ ઘડિયાળ ઉદ્યોગમાં જે મંદીની શરૂઆત થઇ છે તેને આજદિન સુધી વિરામ લીધો નથી. છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી આ મંદીના કારણે 30થી.. Read More
મોરબીઃ છેલ્લાં 24 કલાકમાં મોરબીમાં 10 ઇંચ, વાકાનેર 4 ઇંચ, હળવદમાં 7 ઇંચ, ટંકારમાં 7 ઇંચ અને માળિયામાં 4 ઇંચ વધુ વરસાદ પડ્યો છે. મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે કામઘેનુ પાર્ટી પ્લોટની દિવાલ ઘસી પડતાં 8 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ મોર.. Read More
મોરબી-રાજકોટ હાઇવે પર મિતાણા ગામ નજીક સેન્ટ્રો કારઅને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા મોરબીના ત્રણ યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને યુવાનોને બહ.. Read More
વાંકાનેરઃ સરકારી હોસ્પિટલના ડોક્ટર જયદીપ મનસુખભાઈ ગોસાઈને વાંકાનેર ભાજપના નેતાએ લાફા માર્યાની ઘટાના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેની ફરિયાદ ડોક્ટર ગોસાઈ દ્રારા વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે નોધાવવામાં આવી છે.
.. Read More
મોરબીમાં વધી રહેલા પ્રદુષણ સામે થયેલી ફરિયાદ મામલે 2017થી નેશનલ ગ્રીન ટ્રૂીબ્યુનલમાં કેસ ચાલતો હતો. જેના અંતર્ગત એનજીટીએ તમામ પ્રકારના ગેસીફાયર આધારીત સીરામીક ચલાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. ગ્રીન ટ્યુબ્યુનલનાં આદેશ.. Read More