ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢના રેન્જ ડી.આઇ.જી તરીકે નવનિયુક્ત આવેલા મહેન્દ્રસિહ પવારના અધ્યક્ષ સ્થાને વેરાવળ ખાતે લોકદરબાર યોજાયો હતો. જેમા ગીર સોમનાથ જિલ્લાના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો બહોળી સંખ્યા..
Read More
તાજેતરમાં હૈદરાબાદ ખાતે મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને લઇને સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામેલ છે અને આ ઘટનાને સમગ્ર દેશ વખોડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત જ વેરાવળની સામાજિક સંસ્થાઓ દ્વારા જિલ્લા વહીવટ.. Read More
ગીર-સોમનાથમાં ફરી ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગીર-સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. એક મળતા અહેવાલ મુજબ સાંજે 4.35 વાગ્યાની આસપાસ 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો છે.
તાલા.. Read More
ગીર સોમનાથઃ ખડૂતોને ન્યાય અપાવા ખેડૂત એકતા મંચ દ્વારા 11 દિવસની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી દ્વારકા સુધી 11 દિવસ આ બાઈક રેલી ચાલશે. ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીના નેતૃત્વ હેઠળ 100 જેટલા ખેડૂતો .. Read More
ઉના તાલુકામાં આવેલ નાઘેર પંથકમાં વસવાટ કરતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ દ્રારા દર વર્ષે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ દ્રારા સમૂહ લ.. Read More
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નગરપાલિકા દ્રારા વોર્ડ નંબર 6ની સાફ સફાઇ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી ન થતાં સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરી તંત્રને જગાડવાન.. Read More
ગીરગઢડાના કણેરી ગામમાં જ્યા ગત વર્ષ ભારે વરસાદે તારાજી સર્જી હતી. આ વર્ષે પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. કણેરી ગામમાં રહેતા ખેડૂત દુદાભાઈ પરમારે એક સારી આશા સાથે પોતાની 14 વીઘા જમીનમાં કપાસનું વ.. Read More
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે અંબુજા ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી મહિલા સંકલન અધિકારી દ્વારા મહિલાઓની ઉદ્યોગ તાલીમ યોજાઇ હતી.
મહિલાઓ પણ પુરુષ સમોવડી બની શકે અને પોતાના પગભર બને તેવા હેતુંથી મહિલા ઉદ.. Read More
વર્ષોથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી મેળાનું આયોજન થાય છે. જે તારીખ 8 નવેમ્બરે શરૂ થઈ 12 નવેમ્બરના રોજ એટલે કાર્તિકી પૂર્ણિમાના દિવસે પૂર્ણ થતો હોય છે. પરંતુ અરબી સમુદ્ર સક્રિય થયેલા મહા વાવાઝોડાને કારણે સોમના.. Read More
વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ત્યારે 'મહા' વાવાઝોડાને લઇને લાખોની સંખ્યામાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આવતા યાત્રાળુઓને કોઇ જાનહાની ન.. Read More