जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • શિયાળાની વાત તો જવા જ દો, આ વ્યક્તિ 67 વર્ષથી નથી નહાયો, તો પણ છે એકદમ ફીટ!
slider news જાણવા જેવું

શિયાળાની વાત તો જવા જ દો, આ વ્યક્તિ 67 વર્ષથી નથી નહાયો, તો પણ છે એકદમ ફીટ!

21/01/2022
Share0

મોટાભાગે લોકો રોજ નહાવામાં વિશ્વાસ રાખે છે. ડૉક્ટર પણ સલાહ આપે છે કે જો તમે દરરોજ નહાઓ છો તો તમે ઘણા પ્રકારની બીમારીઓથી બચ્યા રહેશો. પણ આ વચ્ચે એક ઘટના જાણવા મળી છે કે દુનિયામાં એક એવો શખ્સ પણ છે જે છેલ્લા 67 વર્ષથી નથી નહાયો. લોકો આ શખ્સને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ કહી રહ્યા છે.

ક્યાં રહે છે દુનિયાનો ‘સૌથી ગંદો વ્યક્તિ’?

ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, દુનિયાના આ સૌથી ગંદા આદમીનું નામ Amou Jaji છે. તેની ઉંમર લગભગ 87 વર્ષ છે. Amou Jaji ઈરાનના Dejgah ગામમાં રહે છે. Amou Jaji આજથી લગભગ 67 વર્ષ પહેલા 20 વર્ષની ઉંમરમાં છેલ્લીવાર નહાયો હતો.

Advertisement

તમને હેરાન કરી દેશે આ વાત

હેરાનીની વાત એ છે કે છેલ્લા 67 વર્ષથી ન નહાવા છતા Amou Jaji સ્વસ્થ છે. ડૉક્ટરોએ Amou Jajiના ઘણા ટેસ્ટ કર્યા, જેમાં તે સ્વસ્થ મળી આવ્યો. તેને કોઈ બીમારી નથી.

કેમ નથી નહાતો આ શખ્સ?

Advertisement

67 વર્ષથી ન નહાવાનો દાવો કરનારો Amou Jajiનું કહેવું છે કે નહાવું તેના માટે અશુભ સાબિત થશે અને તે મૃત્યુ પામશે.

ફક્ત નહાવાના મામલે જ ગંદો નથી આ શખ્સ

જાણકારી પ્રમાણે, Amou Jaji ફક્ત નવાવાના મામલે જ ગંદો નથી. તે રસ્તા પર પડેલા મૃત જાનવરોને ખાય છે. તદ્દપરાંત તે નાળાનું પાણી પણ પીવે છે. Amou Jajiને સાહી (porcupines) ખાવાનું ખુબ પસંદ છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, Amou Jajiના યૂનિક લાઈફસ્ટાઈલના કારણે તેનો કોઈ મિત્ર નથી. કોઈ તેને પોતાની પાસે પણ આવવા નથી દેતો. પણ Amou Jaji આજકાલ વૈજ્ઞાનિકોના આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. વૈજ્ઞાનિક રિસર્ચ માટે Amou Jajiની પાસે આવતો રહે છે.

Advertisement

#world #dirtiestmanoftheworld #bathed #since #roadkill
Share0
પાછલી પોસ્ટ
કોરોનાની ત્રીજી લહેરની ચેઈન તોડવા કોંગ્રેસની રાજ્ય સરકારને સલાહ, મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી
આગળની પોસ્ટ
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાના સરકાર પર ચાબખા, CM પટેલ અને પાટીલની રેલીઓએ કોરોનાના કેસ વધાર્યા

Related posts

હિન્દુ મહાસભાએ દિલ્હીની જામા મસ્જિદને લઈને વડાપ્રધાનને લખ્યો પત્ર, જામા મસ્જિદમાં દેવી દેવતાઓની મૂર્તિઓ હોવાનો કર્યો દાવો

paras joshi18/05/2022

ચીનની અવળચંડાઈ : ચીન પેંગોંગ સરોવર પર એલએસી નજીક બીજો પુલ બનાવી રહ્યું છે, સેટેલાઇટ ફોટો આવ્યા સામે

paras joshi18/05/2022

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલ્યું રાજીનામું

paras joshi18/05/202218/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

આલિયા ભટ્ટ-રણબીર કપૂર બાદ હવે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્નના બંધનમાં બંધાશે, આ દિવસે વાગશે ઢોલ-શરણાઈ!

malay kotecha18/05/2022
18/05/20220

Kannada Actress Died: વજન ઘટાડવાના ચક્કરમાં અભિનેત્રીનું થયું નિધન, ખૂબ જ નાની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

malay kotecha17/05/2022
17/05/20220

TMKOC: તારક મહેતાના આ દિગ્ગજ કલાકાર શૉને કહેશે અલવિદા, શૂટિંગ પણ કર્યું બંધ!

malay kotecha17/05/2022
17/05/20220

Imran Khan Divorce: બોલિવૂડમાં વધુ એક સંબંધ તૂટ્યો!, ઈમરાન ખાને પત્ની અવંતિકા મલિકથી અલગ થવાનો લીધો નિર્ણય

malay kotecha16/05/2022
16/05/20220

અભિનેતા અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ શકશે નહીં

paras joshi14/05/2022
14/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

હિન્દુ મહાસભાએ દિલ્હીની જામા મસ્જિદને લઈને વડાપ્રધાનને લખ્યો પત્ર, જામા મસ્જિદમાં દેવી દેવતાઓની મૂર્તિઓ હોવાનો કર્યો દાવો

paras joshi18/05/2022
18/05/20220

ચીનની અવળચંડાઈ : ચીન પેંગોંગ સરોવર પર એલએસી નજીક બીજો પુલ બનાવી રહ્યું છે, સેટેલાઇટ ફોટો આવ્યા સામે

paras joshi18/05/2022
18/05/20220

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલ્યું રાજીનામું

paras joshi18/05/202218/05/2022
18/05/202218/05/20220

Mouth Ulcers: આ રીતે મોઢાના ચાંદાથી મેળવો છૂટકારો, અપનાવો આ સરળ ઉપાયો

malay kotecha18/05/2022
18/05/20220

હળવદની જી.આઇ.ડી.સી માં સર્જાયેલી દુર્ઘટના સ્થળની CM ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત, મૃત્યુ પામેલાં શ્રમિકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

malay kotecha18/05/2022
18/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
2h

હાય ગરમી…જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા મૂકાયા એસી-કુલરો, દરરોજ છાંટવામાં આવે છે પાણી

https://janmanindia.com/ac-coolers-placed-in-the-jungle-safari-park-to-protect-animals-from-heat-water-is-sprayed-daily/

#HardikPatel #WesupportProfRatanlal

Reply on Twitter 1526894466946441216Retweet on Twitter 1526894466946441216Like on Twitter 1526894466946441216Twitter 1526894466946441216
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો