Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • દિલ્હીઃ ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા, PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી
slider news ભારત

દિલ્હીઃ ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા, PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી

21/01/202221/01/2022
Share0

 

નવી દિલ્હીઃ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “એવા સમયે જ્યારે આખો દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ગ્રેનાઈટમાંથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતની કૃતજ્ઞતાનું પ્રતિક હશે.”

At a time when the entire nation is marking the 125th birth anniversary of Netaji Subhas Chandra Bose, I am glad to share that his grand statue, made of granite, will be installed at India Gate. This would be a symbol of India’s indebtedness to him. pic.twitter.com/dafCbxFclK

Advertisement

— Narendra Modi (@narendramodi) January 21, 2022

પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય, ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.

Advertisement

Till the grand statue of Netaji Bose is completed, a hologram statue of his would be present at the same place. I will unveil the hologram statue on 23rd January, Netaji’s birth anniversary. pic.twitter.com/jsxFJwEkSJ

— Narendra Modi (@narendramodi) January 21, 2022

Advertisement

અમર જવાન જ્યોતિના વિવાદ વચ્ચે પીએમની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખરેખર, સરકારે અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલની લૌની સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લઇને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે.

Advertisement
Advertisement

#IndiaGate#Installed#statue#subhashchandrabose
Share0
પાછલી પોસ્ટ
ખુશખબરઃ હવે Instagramના યુઝર્સ પણ કમાઈ શકશે પૈસા, કંપનીએ લૉન્ચ કર્યું આ ફીચર
આગળની પોસ્ટ
કોરોનાની ત્રીજી લહેરની ચેઈન તોડવા કોંગ્રેસની રાજ્ય સરકારને સલાહ, મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી

Related posts

બ્રિજ સિટી સુરતને વધુ એક બ્રિજની મળશે ભેટ, શહેરના 15 લાખ લોકોને થશે ફાયદો

ravi chaudhari22/05/2022

અમદાવાદની ઐતિહાસિક ધરોહર સિદી સૈયદની જાળી આસપાસના વિસ્તારને 2 કરોડના ખર્ચે કરાશે ડેવલપ

ravi chaudhari22/05/2022

ટ્રાફિક પોલીસની કનડગતથી વાહન ચાલકોને મળશે રાહત, જાણો અમદાવાદ RTOએ શું લીધો મહત્વનો નિર્ણય

ravi chaudhari22/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

TMKOC: ‘દયાબેન’ બાદ વધુ એક મોટા અભિનેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે છેડો ફાડ્યો!, નવા શૉનો થયો ખુલાસો

malay kotecha21/05/2022
21/05/20220

Kangana Ranaut Dhaakad Leak Online: ઓનલાઈન લીક થઈ ગઈ કંગના રનૌતની ‘ધાકડ’, મેકર્સને થશે મોટું નુકસાન!

malay kotecha20/05/2022
20/05/20220

TMKOC: શું ‘તારક મહેતા’એ ખરેખર છોડી દીધો શૉ? પ્રોડ્યુસરે તોડ્યું મૌન, કહી દીધી આ વાત

malay kotecha19/05/202219/05/2022
19/05/202219/05/20220

EDએ રાજ કુંદ્રા સામે દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ, ગયા વર્ષે મુંબઈ પોલીસે કરી હતી ધરપકડ

malay kotecha19/05/2022
19/05/20220

કાન્સ ફેસ્ટિવલમાં મંત્રી અનુરાગ ઠાકુર સહિત ફિલ્મ જગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કરી મોટી વાત

paras joshi18/05/2022
18/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

બ્રિજ સિટી સુરતને વધુ એક બ્રિજની મળશે ભેટ, શહેરના 15 લાખ લોકોને થશે ફાયદો

ravi chaudhari22/05/2022
22/05/20220

અમદાવાદની ઐતિહાસિક ધરોહર સિદી સૈયદની જાળી આસપાસના વિસ્તારને 2 કરોડના ખર્ચે કરાશે ડેવલપ

ravi chaudhari22/05/2022
22/05/20220

ટ્રાફિક પોલીસની કનડગતથી વાહન ચાલકોને મળશે રાહત, જાણો અમદાવાદ RTOએ શું લીધો મહત્વનો નિર્ણય

ravi chaudhari22/05/2022
22/05/20220

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

ravi chaudhari22/05/2022
22/05/20220

રાજસ્થાન-યુપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ, યુપીના અમરોહામાં વીજળી પડવાથી 3નાં મૃત્યું

ravi chaudhari22/05/202222/05/2022
22/05/202222/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
2h

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

https://janmanindia.com/assam-administration-fires-bulldozers-at-5-houses-after-fire-at-police-station-mob-sets-fire-after-custodial-death/

#Assam #policestation #fires #bulldozers

Reply on Twitter 1528345442865786880Retweet on Twitter 1528345442865786880Like on Twitter 1528345442865786880Twitter 1528345442865786880
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો