जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • દરિયાખેડૂનાં હર્ષાશ્રુઃ પાંચ-પાંચ વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યા બાદ ગીર સોમનાથના માછીમારો માદરે વતન પરત ફર્યા, પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
slider news ગીર સોમનાથ ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

દરિયાખેડૂનાં હર્ષાશ્રુઃ પાંચ-પાંચ વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યા બાદ ગીર સોમનાથના માછીમારો માદરે વતન પરત ફર્યા, પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા

23/06/2022
Share1

પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ આજે માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. ચાર-પાંચ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જોતા જ તેમના પરિવારજનો તેઓને ભેંટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સૌકોઈની આંખો ભીની થઈ હતી.

પાકિસ્તાનની જેલમાં છેલ્લા પાંચ વર્ષથી બંધ ભારતના 642 પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. મુક્ત થયેલા માછીમારો વાઘા બોર્ડરથી ભારતીય અધિકારીઓને પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા સોંપવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થયેલા તમામ 20 માછીમારો ફિશરીઝ વિભાગના અધિકારી અને પોલીસને સજ્જડ સુરક્ષા વચ્ચે આજે વેરાવળ બંદરે આવી પહોંચ્યા હતા.

અહીં ફીશરીઝ કચેરીએ જરૂરી કાર્યવાહી કર્યા બાદ મુકત 20 માછીમારોને તેમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ સમયે વર્ષો સુધી જેલમાં યાતના વેઠી પરત આવેલા માછીમારોનું તેમના પરિવારજનો સાથે મિલન થતા અશ્રુનો દરિયો વહેતો થવાની સાથે લાગણી સભર ર્દશ્યો સર્જાયા હતા.

Advertisement

માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. તો સાથે પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માંગ પણ કરી હતી.

Advertisement

#Daryakhedutears#pakistaniFishermenGirsomnathhome
Share1
પાછલી પોસ્ટ
અમરેલીમાં અવિરત મેઘ મહેર, ધાતરવડી નદી બે કાંઠે થઈ, ખેતરો પણ પાણીથી તરબોળ થયા; આગામી 4 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગળની પોસ્ટ
એકનાથ શિંદેએ ફોડ્યો લેટર બોમ્બ, કહ્યું – છેલ્લા અઢી વર્ષથી જનતા માટે તમારા દરવાજા બંધ હતા

Related posts

Maharashtra Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, રાજ ઠાકરેની MNSમાં જોડાઈ શકે છે શિંદે જૂથ!

malay kotecha27/06/2022

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હડકાયા કૂતરાનો આતંક, સ્થાનિકો અને વેપારીઓમાં ફફડાટ

malay kotecha27/06/2022

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરીમાં થયું ભારે નુકસાન

malay kotecha27/06/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220

Sunil Shetty Business: રેસ્ટોરન્ટથી લઈને શોરૂમના માલિક છે શેટ્ટી અન્ના, આ બિઝનેસથી કમાય છે દર મહિને કરોડો રૂપિયા

malay kotecha25/06/202225/06/2022
25/06/202225/06/20220

‘હજી સુધી બાકી રહેલા રૂપિયા મળ્યાં નથી’, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રીએ મેકર્સ પર લગાવ્યો આરોપ

malay kotecha24/06/202224/06/2022
24/06/202224/06/20220

The Kapil Sharma Show Season 3: 80 અપિસોડ માટે કપિલ શર્માએ લીધી આટલા કરોડ ફી, જાણીને દિવસમાં દેખાઈ જશે તારા

malay kotecha23/06/2022
23/06/20220

Shabaash Mithu Trailer: તાપસી પન્નુની ફિલ્મ ‘Shabaash Mithu’નું ટ્રેલર રિલીઝ, ભાવુક કરી દેશે મિતાલી રાજની કહાની

malay kotecha20/06/2022
20/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

Maharashtra Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, રાજ ઠાકરેની MNSમાં જોડાઈ શકે છે શિંદે જૂથ!

malay kotecha27/06/2022
27/06/20220

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હડકાયા કૂતરાનો આતંક, સ્થાનિકો અને વેપારીઓમાં ફફડાટ

malay kotecha27/06/2022
27/06/20220

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરીમાં થયું ભારે નુકસાન

malay kotecha27/06/2022
27/06/20220

VIDEO: દિવ્યાંગ શિક્ષકે નવાગામ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જ કરી ઓર્ગેનિક શાકભાજીની ખેતી, ચારે બાજુ થઈ રહી છે વાહવાહી

malay kotecha27/06/202227/06/2022
27/06/202227/06/20220

મેઘરાજાએ બોલાવી ધડબડાટીઃ 24 કલાકમાં 108 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, અમદાવાદમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી; હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

malay kotecha27/06/2022
27/06/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો