जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • સાબરકાઠાંમાં જમીનમાં દાટેલી નવજાત બાળકીના નિર્દયી માતા-પિતાની ધરપકડ, જિંદગી અને મૃત્યુની વચ્ચે જંગ લડી રહી છે માસુમ
slider news ઉત્તર ગુજરાત ગુજરાત સાબરકાંઠા

સાબરકાઠાંમાં જમીનમાં દાટેલી નવજાત બાળકીના નિર્દયી માતા-પિતાની ધરપકડ, જિંદગી અને મૃત્યુની વચ્ચે જંગ લડી રહી છે માસુમ

05/08/2022
Share0

સાંબરકાંઠા જિલ્લામાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી. હિંમતનગરના ગાંભોઈમાં એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીના નિર્દયી માતા-પિતાની કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી ધરપકડ કરવામાં આવી છે. માતાએ સ્વિકાર્યું છે કે, પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી.

ખેતરમાંથી નવજાત જીવતી બાળકી મળી આવી

ગતરોજ હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં ખેતરમાં ખેત મજૂરો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન ખેત મજૂર મહિલાને માટીમાં કંઈક હલનચલન જોતા ગભરાઈને બૂમા બૂમ કરી મૂકી હતી. જે બાદ ખેતરના માલિકે ત્યાં જઇને માટી ધીરે ધીરે ખોદી હતી. જ્યાંથી નવજાત જીવતી બાળકી મળી આવી હતી. આ નવજાતને બહાર કાઢીને 108ની ટીમને બોલાવવામાં આવી હતી.

Advertisement

લોકોએ તેના માવતર સામે વરસાવ્યો હતો ફિટકાર

બાળકીને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી તેથી તેને કુત્રિમ શ્વાસ પણ આપવામાં આવ્યો હતો. ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે ફિટકાર વરસાવ્યો હતો. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટવાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ નવજાત શિશુને અહીં કોણ દાટીને જતું રહ્યું અને તેની પાછળ શું કારણ જવાબદાર છે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં હતા. તો નવજાત બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાથે જ પોલીસે બાળકીનાં માતા-પિતા શોધખોળ હાથ ધરી હતી.

Advertisement
Advertisement

#Cruel#Newborn#parents'#Sabarkath
Share0
પાછલી પોસ્ટ
નર્મદા : શિફ્ટ કરાયેલ રાજપીપલાની નવી સિવિલ હોસ્પિટલમાં ડમી દર્દી પ્રકરણનો વિવાદ શું છે?
આગળની પોસ્ટ
15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવતા પહેલા જાણી લો સાચી રીત, નિયમો તોડવા પર મળી શકે છે આકરી સજા

Related posts

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રાખડી બાંધી કરી ઉજવણી

paras joshi12/08/2022

ફરી લોકડાઉન કરવું પડશે ? ઓમિક્રોનનું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે

paras joshi11/08/202212/08/2022

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ; નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડાયું

paras joshi11/08/202212/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રાખડી બાંધી કરી ઉજવણી

paras joshi12/08/2022
12/08/20220

ફરી લોકડાઉન કરવું પડશે ? ઓમિક્રોનનું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ; નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડાયું

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

રક્ષાબંધનમાં બહેને કરી ભાઈની રક્ષા, કિડની ડોનેટ કરીને ભાઈને આપ્યું નવું જીવન

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

જમ્મુ અને કાશ્મીર: ઉરી જેવા હુમલાનું કાવતરું નિષ્ફળ, અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર; 3 જવાન શહીદ

malay kotecha11/08/202211/08/2022
11/08/202211/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો