जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • Congress Protest: મોંઘવારી પર કોંગ્રેસનું હલ્લાબોલ, રાહુલ ગાંધીએ કહ્યું- આજે દેશમાં લોકશાહી નહીં, માત્ર તાનાશાહી છે
slider news ભારત

Congress Protest: મોંઘવારી પર કોંગ્રેસનું હલ્લાબોલ, રાહુલ ગાંધીએ કહ્યું- આજે દેશમાં લોકશાહી નહીં, માત્ર તાનાશાહી છે

05/08/2022
Share0

કોંગ્રેસે મોંઘવારી અને રોજબરોજની વસ્તુઓની વધતી કિંમતો સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનની શરૂઆત રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સથી થઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં લોકશાહી નહીં, માત્ર તાનાશાહી છે. અમે મોંઘવારીનો મુદ્દો ઉઠાવીએ છીએ. અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. બહાર પ્રદર્શન કરીએ તો ધરપકડ કરવામાં આવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું, 70 વર્ષમાં દેશ બન્યો, પરંતુ ભાજપે 8 વર્ષમાં તેને ખતમ કરી નાખ્યો. ભલે બેરોજગારી, હિંસા અને મોંઘવારીનો મુદ્દો હોય, સરકારનો ફક્ત એક જ એજન્ડા છે કે આ મુદ્દાઓને ઉઠાવવામાં ન આવે.

કોંગ્રેસે ઈડીની કાર્યવાહીનો પણ ઉઠાવ્યો મુદ્દો

Advertisement

કોંગ્રેસનો કેન્દ્રની વિરુદ્ધ આ હલ્લાબોલ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ કેસમાં કાર્યવાહી તેજ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને એવા સમયે સવાલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે સંસદની કાર્યવાહી ચાલી રહી છે.

સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કોંગ્રેસની માર્ચ

કોંગ્રેસનો આ વિરોધ પ્રદર્શન દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલયથી શરૂ થશે. લગભગ 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસના સાંસદો અને વર્કિંગ કમિટીના સભ્યો અને અન્ય નેતાઓ અહીંથી કૂચ કરશે. કોંગ્રેસના સાંસદો પણ મોંઘવારી મુદ્દે 11 વાગે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. કોંગ્રેસે પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે, પરંતુ હજુ સુધી સમય મળ્યો નથી.

Advertisement

દિલ્હી પોલીસે કહ્યું- માત્ર જંતર મંતર પર પ્રદર્શનની પરવાનગી

દિલ્હી પોલીસે કોંગ્રેસને પત્ર લખીને કહ્યું છે કે, જંતર-મંતર સિવાય સમગ્ર નવી દિલ્હી વિસ્તારમાં કલમ 144 લાગુ છે. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શનને મંજૂરી આપી શકાય નહીં. જો કલમ 144નો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવી દિલ્હી વિસ્તારના ડીસીપીએ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલને આ પત્ર 4 ઓગસ્ટ અને 2 ઓગસ્ટે બે વાર લખ્યો છે.

Advertisement
Advertisement

#congress#PROTEST#rahulgandhi
Share0
પાછલી પોસ્ટ
ગીર સોમનાથ : વેરાવળમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા e FIR અંતર્ગત અવેરનેશ કાર્યક્રમ યોજાયો
આગળની પોસ્ટ
Fire in Nightclub: થાઈલેન્ડના નાઈટ ક્લબમાં ભીષણ આગ, 40ના મૃત્યુ, 10 લોકો દાઝી ગયા

Related posts

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220

છૂટાછેડા પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે આમિર ખાન, કારણ જાણીને ચકરાઈ જશે મગજ

vidhata gothi03/08/2022
03/08/20220

લગ્નના 3 મહિનામાં જ આલિયા ભટ્ટને થઈ ગઈ રણબીર કપૂર સાથે સમસ્યા, બધાની સામે કરવા લાગી ફરિયાદ

vidhata gothi02/08/2022
02/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022
07/08/20220

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022
07/08/202207/08/20220

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022
07/08/20220

સુરેન્દ્રનગર : લખતરના ગામડાઓમાંથી પીજીવીસીલીએલ વિજિલન્સ વિભાગ દ્વારા વીજચોરી પકડી પાડી

paras joshi07/08/2022
07/08/20220

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022
06/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો