जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • છોટાઉદેપુર : વિવિધ માંગોને લઈને બોડેલી તાલુકાના તલાટીઓ ઉતર્યા હડતાળ પર
slider news ગુજરાત છોટાઉદેપુર મધ્ય ગુજરાત

છોટાઉદેપુર : વિવિધ માંગોને લઈને બોડેલી તાલુકાના તલાટીઓ ઉતર્યા હડતાળ પર

02/08/202203/08/2022
Share0

ગુજરાત રાજ્યના પંચાયત તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓનો ગુજરાત સરકાર દ્વારા સ્વીકાર કરવામાં નહીં આવતા મંગળવારથી બોડેલી તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાઈ બોડેલી સેવાસદન ખાતે દેખાવો કર્યા હતા

ગુજરાત રાજ્યના પંચાયત તલાટી કમ મંત્રીઓની સને ૨૦૦૪-૨૦૦૫ ની ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબતની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાત વર્ગમાં અપડેટ કરવામાં આવતા ૧/૧/૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબત અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ કરવા બાબત, રેવન્યુ મહેસૂલી તલાટીને પંચાયત તલાટી મંત્રી માં મર્જ કરવા અથવા તો જોબ ચાર્ટ અલગ કરવા બાબત, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થું આપવા બાબત તેમજ ગ્રેડ પે ની વિસંગતતા દૂર કરવામાં આવે જેવી પડતર માંગણીઓ બાબતે સન 2018 થી સતત લેખિત રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા તેનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલ નથી. એટલું જ નહીં અગાઉના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં આ વિવિધ માગણીઓ બાબતે રજૂઆત કરતા સરકાર દ્વારા યોગ્ય ઉકેલ માટે બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ આજે નવ માસ જેટલો સમય થવા છતાં સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારી કોઈ યોગ્ય નિકાલ ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા તારીખ ૨/૮/૨૦૨૨થી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બોડેલી તાલુકા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના તલાટી કમ મંત્રીઓ એ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આદેશને ટેકો આપી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી બોડેલી તાલુકાના તલાટી કમ મંત્રીઓએ બોડેલી સેવાસદન પહોંચી અમારી માંગે પૂરી કરો,. તલાટી એકતા જિંદાબાદ જેવા નારાજ લગાવી દેખાવો કર્યા હતા.

Advertisement

રિપોર્ટ : ઈમ્તિયાઝ મેમણ, છોટાઉદેપુર

Advertisement

Share0
પાછલી પોસ્ટ
વડીલો શા માટે આપે છે તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
આગળની પોસ્ટ
નર્મદા : રાજપીપલાના ડેડીયાપાડામાં પોલીસ સ્ટેશન સામે જ ધરણા પ્રદર્શન

Related posts

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો