દેડિયાપાડા તાલુકામાં ચોવીસ કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો. સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા તરાવ નદી બે કાંઠે વહેતી થઈ. કોલીવાડા ગામ પાસે તરાવ નદી પરનો મોટો ચેકડેમ...
રાજપીપળાઃ અષાઢી બીજના દિવસે રાધાક્રિષ્ન મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રાજપીપલા સ્ટેશન રોડ પર આવેલા રાધાકૃષ્ણ મંદિરેથી છેલ્લા ત્રીસ વર્ષથી રથયાત્રા નીકળે છે, જે ચાલુ...
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાજેતરમાં ડેડીયાપાડા સરકારી દવાખાના ખાતે પ્રાંત અધિકારી એ.આર.ઉકાણી અને મામલતદાર ડી.એમ.સાંખટ...
એકતાનગર ટેન્ટ સીટી ખાતે આયોજિત ગૃહવિભાગની પર પરામર્શ સમિતિની બેઠકમાં હાજરી આપવા 2 દિવસીય મુલાકાતે છે.આ દરમ્યાન આજે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની...
નાંદોદ તાલુકાના માંગરોલ ગામે આવેલ અંતરિયાળ વિસ્તારમા આવેલ કમોદીયા,બારખડી ગામમાં ધોરણ 1 થી 12 ના આદિવાસી બાળકો માટે સ્કૂલ ડ્રેસ, સ્કૂલબેગ, ચોપડા તથા ભોજન પ્રસાદનું...
સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્યતેલ તરીકે સીંગતેલ, કપાસીયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે. પણ નર્મદા જિલ્લાના આદિવાસીઓ ક્યારેય સીંગતેલ કે...
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા...
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે આજે કેવડીયા ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિના બેઠકની અધ્યક્ષતા કરી. ગૃહમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર...
સમગ્ર રાજ્યમાં પ્રારંભાયેલા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ની ઉજવણીના પ્રથમ દિવસે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન...